Back Back
ભાણા માં એક સાથે કયારેય 3 રોટલી ન પીરસવી જોઈએ જાણો આ ખાસ કારણ
તમે કદાચ વડીલો પાસે થી સાંભળ્યું હસે ભાણા માં કયારેય 3 રોટલી એક સાથે ન મૂકવી જોઈએ
સામાન્ય રીતે જમવા બેસો ત્યારે થાળી માં 2 રોટલી આપવા માં આવે છે ત્યાર બાદ ગરમ ગરમ રોટલી પીરસવા માં આવે છે
જો કે અનેક લોકો ને ખબર નથી હોતી કે આવું કેમ કરવા માં આવે છે વડીલો રહે છે એટલે રોટલી આ રીતે પીરસવા માં આવે છે
આજે અમે તમને જણાવીશું કે કેમ એક સાથે 3 રોટલી નથી પીરસાતી
વસ્તુ શાસ્ત્ર નું માનવ માં આવે તો 3 રોટલી ખાલી પિતૃઓ ને પીરસવા માં આવે છે
આજ કારણ છે કે એક સાથે 3 રોટલી પીરસવા માં આવતી નથી
આવા માં 3 રોટલી ની જગ્યા એ રોટલી નો નાનો ભાગ થાળી માં પીરસી દેવા માં આવે છે

Recommended Stories

image

health-lifestyle

દહીં સાથે ભૂલથી પણ ક્યારેય આ 5 વસ્તુઓ ન ખાઓ
image

health-lifestyle

એસિડિટીની સમસ્યા ટાળવા માટે 7 ખોરાકો ન ખાવા જોઈએ
image

health-lifestyle

આંખોની દ્રષ્ટિ સુધારવા માટે પોષણનો યોગદાન
image

health-lifestyle

લીંબુ પાણીમાં મિક્સ કરો કાળું મીઠું થશે અદ્ભુત સ્વાસ્થ્ય લાભ..