આ 3 શાક માં ન ઉમેરવી જોઈએ ડુંગળી સ્વાદ સાથે સ્વાસ્થ્ય પણ કરશે ખરાબ
ડુંગળી ભારતીય રસોઈ માં મોટા ભાગે ડુંગળી નો ઉપયોગ કરવા માં આવે છે
ડુંગળી ગ્રેવી ડુંગળી નો વઘાર હોય કે ડુંગળી ની ગ્રેવી તે ભોજન નો સ્વાદ વધારી દે છે
પરંતુ 3 શાક એવા છે કે જેમાં ડુંગળી ઉમેરવા માં આવે તો સ્વાદ ખરાબ કરી દે છે
સરસો દા સાગ સરસો દા સાગ બનાવો તો તેમ ડુંગળી કયારે ઉમેરવી નહીં
કોળા નું શાક કોળા નું શાક પણ ટેસ્ટી લાગે છે પરંતુ જો તેમાં ડુંગળી ઉમેરવા માં આવે તો તેનો સ્વાદ ખરા થઈ જાય છે
દૂધી નું શાક ડુંગળી નું શાક બનાવો તો તેમા ડુંગળી ઉમેરો નહીં
દૂધી ઠંડી તાસીર હોય છે તેમ ડુંગળી ઉમેરવા માં આવે તો દૂધી ના ગુણો નો નાશ થઈ જે છે
Recommended Stories
health-lifestyle
જૂન-જુલાઈ મહિનામાં ફરવા લાયક ટોચના સ્થળો
health-lifestyle
ડાયાબિટીસ ધરાવનાર લોકો માટે શ્રેષ્ઠ અને કુદરતી પીયુષો (પાનિયાં)
health-lifestyle
કેમ ગ્રીન ટી તમારી દિનચર્યા માટે શ્રેષ્ઠ છે
health-lifestyle
દરરોજ સવારમાં ચા પીવાના નુકસાન