શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.
નવ દિવસ અખંડ દીવો પ્રગટાવવો અત્યંત શુભ અને ફળદાયી ગણાય છે.
નાની કન્યાઓને ભોજન કરાવવાથી માતાજીના આશીર્વાદ મળે છે.
દરરોજ માતાજીને તેમની પસંદગીનો ભોગ ધરાવવો ભાગ્યશાળી છે.
'દુર્ગા સપ્તશતી' કે 'નવાર્ણ મંત્ર' ના જાપથી મનોકામના પૂર્ણ થાય છે.
પૂજામાં લાલ રંગના વસ્ત્રો પહેરવા સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.
જરૂરિયાતમંદોને અન્ન કે વસ્ત્રનું દાન કરવાથી પુણ્ય મળે છે.

Recommended Stories

dharama

આ રાશિઓને થશે અચાનક મોટો ધનલાભ ચૈત્ર નવરાત્રિમાં ભાગ્ય ચમકશે

dharama

મંગળનો ઉદય! આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

dharama

નવરાત્રિ રાશિફળ: માતા શૈલપુત્રીની કૃપાથી તમારી રાશિ પર શું અસર થશે?

dharama

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ મોટો ફેરફાર, આ રાશિઓ થશે માલામાલ