Back Back
નીલમ રત્ન પહેરવાથી ચમકી જસે આ રાશિઓનું કિસ્મત વરસી પડસે શનિ દેવની કૃપા
આજ કાલ તમે ઘણા લોકો ને નીલમ રત્ન એટલે લે વાદળી રત્ન પહરેલા જોયા હસે
નીલમ રત્ન ભગવાન શનિ દેવ સાથે જોડાયેલો છે .તેને પેહરવાથી આપણાં જીવન પર સકારાત્મક અસર થાય છે
પરંતુ શું તમે જાણો છો કે કઈ રાશિ ના લોકો માટે નીલમ રત્ન પેહરવો ખૂબ જ શુભ હોય છે
આજે અમે જણાવીશું કઈ રાશિ ના લોકો માટે નીલમ રત્ન શુભ માનવા માં આવે છે
જે લોકો ની રાશિ માં શનિ દેવ હોય છે તે લોકો ને નીલમ રત્ન પેહરવું શુભ માનવ માં આવે છે
કુંભ અને મકર રાશિ ના લોકો માટે નીલમ રત્ન શુભ માનવા માં આવે છે
જ્યારે મિથુન ,વૃષભ ,કન્યા ,તુલા રાશિ ના લોકો માટે કુંડળી તપસ્યા પછી નીલમ રત્ન પહરી શકે છે

Recommended Stories

image

dharama

ભગવાન નંદી ના કયા ક્યાં માં વિશ કહેવા થી પૂરી થાય છે ?
image

dharama

આચાર્ય ચાણક્ય એ જણાવી રાતોરાત લખપતિ બનવાની ફોર્મુલા
image

dharama

"ગીતાનું આરોગ્ય મંત્ર: આહારમાં સંતુલન, જીવનમાં તંદુરસ્તી!"
image

dharama

ભુલથી પણ ન કરવી આ 5 ભૂલો જે કરોડપતિને પણ કરી શકે છે કંગાળ