તેમ માનવા માં આવે છે ભગવાન નદી ના કાન કીધેલી મનોકામના પૂર્ણ થાય છે
તેવું પણ માનવા માં આવે છે કે ભગવાન નંદી ના ક્યાં માં કીધેલી મનોકામના સીધી ભગવાન શિવ સુધી પોહચે છે
ઘણા લોકો ને નંદી ના કાન માં પોતાની મનોકામના કેહતા જોયા હસે
પરંતુ ઘણા લોકો નથી જાણતા કે કયા કાન માં કહવાથી મનોકામના પૂર્ણ થાય છે
શિવ મંદિર માં પૂજા કરવા જો ત્યારે મૌન વ્રત લઈ ને પૂજા કરવી જોઈએ ત્યાર બાદ નંદી ના કાન માં વાત કેહવી
જ્યારે તમે તમારી મનોકામના નંદી ના કાન માં કહો તો નંદી ના ડાબા એટલે કે લેફ્ટ કાન માં કેહવા માં આવે છે
જયારે ડાબા કાન માં મનોકામના બોલવા માં આવે ત્યારે જમણો કાન હાથ થી ઢાંકી દેવો
Recommended Stories
dharama
કઈ રાશિ એ પેરવો જોઈએ નીલમ રત્ન...
dharama
આચાર્ય ચાણક્ય એ જણાવી રાતોરાત લખપતિ બનવાની ફોર્મુલા
dharama
"ગીતાનું આરોગ્ય મંત્ર: આહારમાં સંતુલન, જીવનમાં તંદુરસ્તી!"
dharama
ભુલથી પણ ન કરવી આ 5 ભૂલો જે કરોડપતિને પણ કરી શકે છે કંગાળ