Back Back
તેમ માનવા માં આવે છે ભગવાન નદી ના કાન કીધેલી મનોકામના પૂર્ણ થાય છે
તેવું પણ માનવા માં આવે છે કે ભગવાન નંદી ના ક્યાં માં કીધેલી મનોકામના સીધી ભગવાન શિવ સુધી પોહચે છે
ઘણા લોકો ને નંદી ના કાન માં પોતાની મનોકામના કેહતા જોયા હસે
પરંતુ ઘણા લોકો નથી જાણતા કે કયા કાન માં કહવાથી મનોકામના પૂર્ણ થાય છે
શિવ મંદિર માં પૂજા કરવા જો ત્યારે મૌન વ્રત લઈ ને પૂજા કરવી જોઈએ ત્યાર બાદ નંદી ના કાન માં વાત કેહવી
જ્યારે તમે તમારી મનોકામના નંદી ના કાન માં કહો તો નંદી ના ડાબા એટલે કે લેફ્ટ કાન માં કેહવા માં આવે છે
જયારે ડાબા કાન માં મનોકામના બોલવા માં આવે ત્યારે જમણો કાન હાથ થી ઢાંકી દેવો

Recommended Stories

image

dharama

કઈ રાશિ એ પેરવો જોઈએ નીલમ રત્ન...
image

dharama

આચાર્ય ચાણક્ય એ જણાવી રાતોરાત લખપતિ બનવાની ફોર્મુલા
image

dharama

"ગીતાનું આરોગ્ય મંત્ર: આહારમાં સંતુલન, જીવનમાં તંદુરસ્તી!"
image

dharama

ભુલથી પણ ન કરવી આ 5 ભૂલો જે કરોડપતિને પણ કરી શકે છે કંગાળ