દરરોજ પાણીમાં દરિયાઈ મીઠું નાખીને પોતું કરવાથી ઉર્જા શુદ્ધ થાય છે.
સવાર-સાંજ ઘરમાં કપૂર સળગાવવાથી વાતાવરણ પવિત્ર અને શુદ્ધ બને છે.
ઘરના ખૂણા કે છત પરથી નકામો સામાન અને ભંગાર તાત્કાલિક દૂર કરો.
ઘરમાં બંધ પડેલી ઘડિયાળ પ્રગતિ રોકે છે, તેને તરત જ હટાવી દો.
ઘરના આંગણે તુલસી રાખવાથી નકારાત્મકતા દૂર રહે છે અને શાંતિ વધે છે.
રોજ સવારે ઘરની બારી-બારણાં ખોલો જેથી તાજી હવા અને પ્રકાશ આવે.
અઠવાડિયામાં એકવાર ગૂગળનો ધૂપ કરવાથી ખરાબ નજરની અસર દૂર થાય છે.

Recommended Stories

dharama

ગણેશજીની કૃપા થી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા

dharama

વૈભવ લક્ષ્મી રાજયોગ થી આ રાશિઓને થશે ધનલાભ

dharama

અખાત્રીજ પર સર્જાશે શક્તિશાળી ગજકેસરી યોગ: આ રાશિના જાતકો થશે માલામાલ

dharama

2 મેથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય: સર્જાશે શક્તિશાળી લાભ દ્રષ્ટિ રાજયોગ