દરરોજ પાણીમાં દરિયાઈ મીઠું નાખીને પોતું કરવાથી ઉર્જા શુદ્ધ થાય છે.
સવાર-સાંજ ઘરમાં કપૂર સળગાવવાથી વાતાવરણ પવિત્ર અને શુદ્ધ બને છે.
ઘરના ખૂણા કે છત પરથી નકામો સામાન અને ભંગાર તાત્કાલિક દૂર કરો.
ઘરમાં બંધ પડેલી ઘડિયાળ પ્રગતિ રોકે છે, તેને તરત જ હટાવી દો.
ઘરના આંગણે તુલસી રાખવાથી નકારાત્મકતા દૂર રહે છે અને શાંતિ વધે છે.
રોજ સવારે ઘરની બારી-બારણાં ખોલો જેથી તાજી હવા અને પ્રકાશ આવે.
અઠવાડિયામાં એકવાર ગૂગળનો ધૂપ કરવાથી ખરાબ નજરની અસર દૂર થાય છે.
Recommended Stories
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો