1.દિલ્લી સરકારે 70 વર્ષથી વધુ ઉંમરના માટે ₹5 લાખ મફત વીમો શરૂ કર્યો.
2. આ યોજના PM-JAY હેઠળ આયુષ્માન ભારતનો હિસ્સો છે.
3.પાત્રતા: 70 વર્ષથી વધુ ઉંમરના તમામ ભારતીયોને યોગ્યતા.
4.કવરેજ: દર વર્ષે ₹5 લાખની સારવાર મફત.
5.કોઈ વેટિંગ પિરિયડ નહીં: નોંધણીથી જ કવરેજ શરૂ થાય છે.
6.ઓનલાઈન નોંધણી: beneficiary.nha.gov.in પર જાઓ.
7.આયુષ્માન એપથી: ‘Ayushman Bharat’ ડાઉનલોડ કરી eKYC પૂર્ણ કરો.
8.ઓફલાઈન નોંધણી: નિકટતમ PM-JAY હોસ્પિટલ કે CSC પર જઈ નોંધણી કરો.
9.મહત્વપૂર્ણ: આધાર આધારિત eKYC ફરજિયાત, આધાર માહિતી અપડેટ કરો.
10.PM-JAY કાર્ડ ધરાવતા વયજ્યોષ્ઠોને પણ નવી અરજી કરવાની જરૂર છે.
11.કાર્ડ એક્ટિવ થયા બાદ તરત કવરેજ શરૂ થાય છે.
12.સિનિયર સિટીઝન્સને મફત અને ગુણવત્તાવાળી આરોગ્ય સેવા કરે છે પ્રદાન
Recommended Stories
health-lifestyle
ઉનાળામાં સ્ટાઇલિશ દેખાવા માટે બેસ્ટ આઉટફિટ્સ
health-lifestyle
સૂર્યપ્રકાશ વગર પણ ઘરમાં ઉગી શકે છે આ 5 શાનદાર ઇન્ડોર પ્લાન્ટ્સ
health-lifestyle
ઓર્ગેન્ઝા સાડીની આ લેટેસ્ટ ડિઝાઈન્સ 2026 માં રહેશે ફૂલ ટ્રેન્ડમાં
health-lifestyle
ઉનાળા માટે બેસ્ટ 15 કુર્તી: મેળવો સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ લુક