1.દિલ્લી સરકારે 70 વર્ષથી વધુ ઉંમરના માટે ₹5 લાખ મફત વીમો શરૂ કર્યો.
2. આ યોજના PM-JAY હેઠળ આયુષ્માન ભારતનો હિસ્સો છે.
3.પાત્રતા: 70 વર્ષથી વધુ ઉંમરના તમામ ભારતીયોને યોગ્યતા.
4.કવરેજ: દર વર્ષે ₹5 લાખની સારવાર મફત.
5.કોઈ વેટિંગ પિરિયડ નહીં: નોંધણીથી જ કવરેજ શરૂ થાય છે.
6.ઓનલાઈન નોંધણી: beneficiary.nha.gov.in પર જાઓ.
7.આયુષ્માન એપથી: ‘Ayushman Bharat’ ડાઉનલોડ કરી eKYC પૂર્ણ કરો.
8.ઓફલાઈન નોંધણી: નિકટતમ PM-JAY હોસ્પિટલ કે CSC પર જઈ નોંધણી કરો.
9.મહત્વપૂર્ણ: આધાર આધારિત eKYC ફરજિયાત, આધાર માહિતી અપડેટ કરો.
10.PM-JAY કાર્ડ ધરાવતા વયજ્યોષ્ઠોને પણ નવી અરજી કરવાની જરૂર છે.
11.કાર્ડ એક્ટિવ થયા બાદ તરત કવરેજ શરૂ થાય છે.
12.સિનિયર સિટીઝન્સને મફત અને ગુણવત્તાવાળી આરોગ્ય સેવા કરે છે પ્રદાન
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ