ઉકાળેલા ટામેટાં પચવામાં સરળ અને શરીર માટે હલકા હોય છે.
Credit: Instagram
ઉકાળવાથી ટામેટાં માં રહેલું Lycopene સારી રીતે શોષાય છે.
Lycopene હૃદયને સુરક્ષિત રાખતું અગત્યનું એન્ટીઑક્સિડન્ટ છે.
ટામેટાં ત્વચાને ચમકદાર અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ઉકાળેલા ટામેટાં હાડકાંના આરોગ્ય માટે લાભદાયક હોય છે.
આંખોની તંદુરસ્તી જાળવવામાં ટામેટાં ઉપયોગી સાબિત થાય છે.
ઉકાળવાથી ટામેટાં માં રહેલા હાનિકારક જીવાણુ નાશ પામે છે.
ઉકાળેલા ટામેટાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક છે.
સારાં આરોગ્ય માટે ઉકાળેલા ટામેટાં ને તમારા આહારમાં જરૂર સામેલ કરો.
Recommended Stories
health-lifestyle
મસાલેદાર દિવસ – Happy World Samosa Day
health-lifestyle
જાળીદાર ઘેવરની મીઠી દુનિયા
health-lifestyle
અસ્થમા પેશન્ટ માટે દૈનિક કાળજી
health-lifestyle
દહીંના 10 કમાલના ફાયદા – રોજ ખાશો તો થશે આરોગ્ય ચમકદાર