/>
ગુલાબજળ ચહેરાની ત્વચાને ઠંડક અને શાંતિ આપે છે.
રાત્રે લગાવવાથી ત્વચા નરમ અને તાજી લાગે છે.
તે ત્વચાના રોમછિદ્રો સાફ રાખવામાં મદદ કરે છે.
ગુલાબજળ ત્વચામાં નમી (મોઈશ્ચર) જાળવી રાખે છે.
તે ચહેરાની ધૂળ અને તેલ દૂર કરે છે.
ત્વચાનો તેજ અને ચમક કુદરતી રીતે વધે છે.
એલર્જી અને લાલાશ ઘટાડવામાં મદદરૂપ બને છે.
ગુલાબજળ ત્વચાને યુવાન અને તાજી રાખે છે.
રાત્રે લગાવવાથી ડાર્ક સર્કલ ઓછા થાય છે.
રોજ લગાવવાથી ચહેરો હેલ્ધી અને ફ્રેશ દેખાય છે.
Recommended Stories
health-lifestyle
નાની ચમચી અજમો, પણ આરોગ્યના મોટા ફાયદા
health-lifestyle
શું માચા પીવાથી ખરેખર મળે છે ચમકતી ત્વચા? જાણો સંપૂર્ણ સત્ય
health-lifestyle
સ્વાદ પણ, હેલ્થ પણ મૂંગદાળ ચીલા બેસ્ટ કોમ્બો!
health-lifestyle
કેમિકલ નહીં, કુદરતી ઉપાયથી મેળવો ચમકદાર દાંત