Back Back
એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના મેઘાણીનગરમાં ક્રેશ થયું
ક્રેશના હચમચાવી દેનારા દ્રશ્યો સોશિયલ મિડિયા પર વાયરલ
ફ્લાઈટ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે નીકળી હતી
ટેકઓફના માત્ર થોડી મિનિટોમાં જ વિમાન જમીન પર પડી ગયું
ફ્લાઈટ 1.10 વાગ્યે ઉડી અને લંડનમાં 6.25 વાગે પહોંચવાની હતી
1.16 વાગ્યે વિમાન 322 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ ક્રેશ થયું
પ્લેનમાં 200થી વધુ મુસાફરો, 2 પાયલટ અને 10 ક્રુ સદસ્યો હતા
ફરી એક વખત બોઇંગ 787 ક્રેશ થતા કંપની પર ભરોસો ઉઠી ગયો છે
વિજય રૂપાણી ફ્લાઇટમાં હોવાની શક્યતા છે.
અમિત શાહ અને નરેન્દ્ર મોદી અમદાવાદ આવા માટે નીકળી ગયા છે.

Recommended Stories

image

gujarat

વિમાન માં સૌથી સુરક્ષિત સીટ કઈ ?મોટા ભાગ ના લોકો નથી જાણતા ..
image

national-international

ભારતના 6 ટ્રેન રૂટ જેને લાઈફમાં એક વખત જરૂરથી એક્સપ્લોર કરવા જોઈએ..
image

national-international

એક્સિઓમ-4 મિશન ફરી રહ્યું મોકૂફ!
image

national-international

આ 6 દેશોમાં WhatsApp પર Ban છે ..