આચાર્ય ચાણક્ય ને એક મહાન વિદ્વાન માનવા માં આવે છે
આચાર્ય ચાણક્ય એ નીતિ શાસ્ત્ર માં જીવનની ઘણી સમસ્યાઓ ના ઉકેલ આપ્યા છે
ચાણક્ય એ પૈસા નો ઉપયોગ કેવી રીતે કરવો તે ઓન જણાવ્યું છે
આચાર્ય ચાણક્ય જણાવે છે કે જે વયક્તિ જીવન માં દાન કાર્ય કરે છે તેને કયારેય પૈસા ની અછત નો સામનો કરવો પડતો નથી
ચાણક્ય ના મતે આપણે જરૂરિયાત મંદો ને પૈસા નું દાન કરતું રહેવું જોઈએ
ચાણક્ય ના મતે ,ગરીબો ને દાન આપવા થી આર્થિક સમસ્યાઆઓ ઓછી થાય છે
ચાણક્ય અનુસાર ,વયક્તિ એ જીવન માં કંજૂસ ન રેહવું જોઈએ અને ધાર્મિક કર્યો માં પૈસા ખર્ચવા જોઈએ
Recommended Stories
dharama
ભગવાન નંદી ના કયા ક્યાં માં વિશ કહેવા થી પૂરી થાય છે ?
dharama
કઈ રાશિ એ પેરવો જોઈએ નીલમ રત્ન...
dharama
"ગીતાનું આરોગ્ય મંત્ર: આહારમાં સંતુલન, જીવનમાં તંદુરસ્તી!"
dharama
ભુલથી પણ ન કરવી આ 5 ભૂલો જે કરોડપતિને પણ કરી શકે છે કંગાળ