/>
તુલસી માત્ર પૂજાની છોડ નથી, પરંતુ ઈમ્યુનિટી વધારવાની એક કુદરતી દવા છે!
તુલસીના પાન શરીરમાં સફેદ રક્તકણોને મજબૂત બનાવે છે, જે રોગો સામે રક્ષણ આપે છે.
તુલસીમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ તત્ત્વો ચેપ અને ઈન્ફેક્શનથી બચાવે છે.
તુલસીના પાનનો કઢો પીવાથી ગળાની ખંજવાળ, ખાંસી અને શરદીમાં આરામ મળે છે.
તુલસી શ્વાસની નળી સાફ રાખે છે અને દમ અથવા એલર્જી જેવી સમસ્યાઓમાં મદદરૂપ બને છે.
તુલસીના પાનમાં રહેલા એડપ્ટોજન તણાવને ઓછો કરે છે અને મનને શાંતિ આપે છે.
તુલસીનું રસ ચહેરા પરથી દાગ-ધબ્બા દૂર કરે છે અને ત્વચાને ચમક આપે છે.
તુલસી રક્ત શુદ્ધિકરણ કરે છે અને શરીરમાંથી ઝેર બહાર કાઢે છે.
રોજ સવારે 3-4 તુલસીના પાન ખાવા અથવા કઢો બનાવી પીવા થી ઈમ્યુનિટી વધે છે
તુલસીના પાન આપણા શરીરને સ્વસ્થ, મનને શાંત અને આત્માને શુદ્ધ બનાવે છે.

Recommended Stories

health-lifestyle

શું તમે જાણો છો લસણના આ અજાણ્યા ફાયદાઓ

health-lifestyle

નાનકડા દાણા, પણ આરોગ્ય માટે મોટો ખજાનો!

entertainment

ફિટનેસ ફીવર સાથે Avneet Kaur

health-lifestyle

દરરોજ સવારે ઈલાયચી પાણી પીવાથી શરીર રહે તંદુરસ્ત અને તાજગીભર્યું