/>
અયોધ્યા: ભગવાન શ્રીરામનું પવિત્ર જન્મસ્થળ અને રાજધાની.
જનકપુર: નેપાળમાં આવેલું માતા સીતાનું જન્મસ્થળ.
દંડકારણ્ય: વનવાસ દરમિયાન રામ-સીતા અહીં રોકાયા હતા.
પંચવટી: નાસિકમાં જ્યાં લક્ષ્મણે શૂર્પણખાના નાક કાપ્યા હતા.
રામેશ્વરમ: લંકા વિજય પહેલા રામે અહીં શિવપૂજા કરી હતી.
અશોક વાટિકા: શ્રીલંકામાં જ્યાં રાવણે સીતાજીને રાખ્યા હતા.
હમ્પી (કિષ્કિંધા): હનુમાનજી અને સુગ્રીવનું નિવાસસ્થાન.

Recommended Stories

dharama

2026 માં વાગશે શરણાઈ! આ ભાગ્યશાળી રાશિઓના ઘરે આવશે જાન

dharama

નવધા ભક્તિ: ઈશ્વરને પામવાના 9 સરળ અને શ્રેષ્ઠ માર્ગ

dharama

ગ્રહ ગોચર 2026: માર્ચ મહિનો કઈ રાશિઓનું ભાગ્ય ચમકાવશે? જાણો અહીં

dharama

વિદેશ જવાનું સપનું હવે થશે પૂરું, આ રાશિઓ માટે છે ગોલ્ડન ટાઈમ!