અયોધ્યા: ભગવાન શ્રીરામનું પવિત્ર જન્મસ્થળ અને રાજધાની.
જનકપુર: નેપાળમાં આવેલું માતા સીતાનું જન્મસ્થળ.
દંડકારણ્ય: વનવાસ દરમિયાન રામ-સીતા અહીં રોકાયા હતા.
પંચવટી: નાસિકમાં જ્યાં લક્ષ્મણે શૂર્પણખાના નાક કાપ્યા હતા.
રામેશ્વરમ: લંકા વિજય પહેલા રામે અહીં શિવપૂજા કરી હતી.
અશોક વાટિકા: શ્રીલંકામાં જ્યાં રાવણે સીતાજીને રાખ્યા હતા.
હમ્પી (કિષ્કિંધા): હનુમાનજી અને સુગ્રીવનું નિવાસસ્થાન.

Recommended Stories

dharama

અખાત્રીજ પર સર્જાશે શક્તિશાળી ગજકેસરી યોગ: આ રાશિના જાતકો થશે માલામાલ

dharama

2 મેથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય: સર્જાશે શક્તિશાળી લાભ દ્રષ્ટિ રાજયોગ

dharama

શનિ જયંતિ પર ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય, શનિદેવ ખોલશે કિસ્મતના તાળા

dharama

Akshaya Tritiya 2026: રાશિ પ્રમાણે શું ખરીદવું?