/>
સરગવો ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે
શિંગમાં કેલ્શિયમ હોય છે, હાડકાં મજબૂત બનાવે છે.
તે પાચનશક્તિ સુધારે છે અને ગેસ-એસીડિટીથી રાહત આપે છે.
આંખોની શક્તિ વધારવામાં મદદ કરે છે.
શિંગ ખાવાથી શરદી-ઉધરસથી આરામ મળે છે.
સાંધાના દુઃખાવા જેવી તકલીફમાં લાભદાયક માનવામાં આવે છે.
ચામડી માટે ફાયદાકારક અને ત્વચા તંદુરસ્ત બનાવે છે.
બ્લડ શુગરનું લેવલ નિયંત્રણમાં રાખે છે.
શરીરમાં લોહીની ઊણપ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
તે શરીરમાં એનર્જી વધારવામાં ખૂબ ઉપયોગી છે.
Recommended Stories
health-lifestyle
ડુંગળીનું પાણી – વાળ માટેનો કુદરતી ટોનિક
health-lifestyle
આરોગ્ય માટે શ્રેષ્ઠ ૧૦ દેસી પ્રોટીન ફૂડ
health-lifestyle
નાળિયેરની મલાઈ – સ્વાદ સાથે સ્વાસ્થ્યનો પાવર પેક!
health-lifestyle
પ્રકૃતિનો કીમતી ટચ – ચોખાના પાણીથી મેળવો ત્વચાની નવી ઝળહળ