દેવ દિવાળી એટલે દેવતાઓની દિવાળી — કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવાતો પાવન તહેવાર
આ દિવસે દેવતાઓએ ત્રિપુરાસુરનો વિજય ઉજવ્યો હતો.
ગંગા ઘાટો હજારો દીવડાઓથી ઝળહળે છે — એ દ્રશ્ય સ્વર્ગ જેવું લાગે છે
કહેવાય છે કે આ દિવસે બધા દેવતા ધરતી પર ઉતરી આવે છે અને ગંગામાં સ્નાન કરે છે.
દિવડું પ્રકાશનું પ્રતિક છે — તે અંધકારને દૂર કરી આત્મિક શાંતિ આપે છે.
લોકો ગંગાસ્નાન કરે છે, પૂજા કરે છે અને દીપદાનથી દેવોને પ્રસન્ન કરે છે.
આ દિવસે દેવો અને પૂર્વજોની આત્મા માટે દીપ પ્રગટાવવાનો શુભ સમય છે.
વારાણસીમાં ગંગા આરતીના દૃશ્યો દિવાળીની જેમ ઝળહળે છે
દેવ દિવાળીનું પ્રકાશ જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લાવે છે.
દેવ દિવાળી — પ્રકાશ, ભક્તિ અને શાંતિનો સંગમ. આજે એક દીવો ભક્તિ માટે જરૂર પ્રગટાવો!

Recommended Stories

dharama

શુક્રનું રાશિ પરિવર્તન: આ 4 રાશિવાળાના નસીબ ચમકશે, થશે ધનવર્ષા

dharama

રાશિ મુજબ જાણો તમારો લકી કલર, કયો રંગ ચમકાવશે તમારું ભાગ્ય?

dharama

અક્ષય તૃતીયા પર ભાગ્યદય અનેક લોકો માટે ખુલશે સફળતાના દ્વાર

dharama

ગણેશજીની કૃપા થી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા