Home Religion Why Did Sri Krishna Have 16000 Queens

શ્રી કૃષ્ણને 16000 રાણીઓ કેમ હતી? : રોચક છે પૌરાણિક કથા

શ્રી કૃષ્ણને 16000 રાણીઓ કેમ હતી?
Published by: Offbeat Team
| Last Updated: Aug 15, 2025, 10:09 AM IST

આવતીકાલે એટલે કે 16 ઓગસ્ટે જન્માષ્ટમી છે. આ સમય દરમિયાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓનું વાંચન કરવું શુભ માનવામાં આવે છે. શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે, જેમાંથી કેટલીક વાર્તાઓ લોકો જાણતા નથી. ધાર્મિક માન્યતાઓ અને શાસ્ત્રો અનુસાર, દ્વાપર યુગમાં, ભગવાન વિષ્ણુ પોતે શ્રી કૃષ્ણના રૂપમાં પૃથ્વી પર જન્મ્યા હતા. શ્રી કૃષ્ણ તેમના દસ માંથી આઠમો અવતાર છે.

શ્રી કૃષ્ણનો જન્મ પૃથ્વી પર લોકોને ધર્મ શીખવાડવા માટે થયો હતો. જીવન સાથે જોડાયેલા તેમના તમામ જ્ઞાનનો સાર હિન્દુ ધાર્મિક ગ્રંથ ગીતામાં જોવા મળે છે. શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી એક પૌરાણિક કથા છે કે, એક વખત તેમણે ધર્મને બચાવવા માટે 16 હજાર કન્યાઓ સાથે લગ્ન કરવા પડ્યા હતા.

શ્રી કૃષ્ણ અને નરકાસુરનું યુદ્ધ

પૌરાણિક કથા અનુસાર, એક વખત નરકાસુરે રાજાઓની 16 હજાર પુત્રીઓને કેદ કરી હતી. આ 16 હજાર કન્યાઓને બચાવવા માટે શ્રી કૃષ્ણે નરકાસુર સાથે યુદ્ધ કર્યું. તેને હરાવ્યા પછી, શ્રી કૃષ્ણે તે 16 હજાર કન્યાઓને બચાવી. જોકે, હવે સૌથી મોટી સમસ્યા એ હતી કે બચાવાયેલી ગણી કન્યાઓના પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા હતા. તે જ સમયે, કેટલાક લોકોએ તેમની પુત્રીઓને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

16000 કન્યાઓનું રક્ષણ કર્યુ

જ્યારે પરિવારે સ્વીકારવાનો ઇનકાર કર્યો, ત્યારે કન્યાઓએ શ્રી કૃષ્ણને કહ્યું કે તેઓ તેમના જીવ બચવવા બદલ આભારી છે, પરંતુ હવે તેઓ એકલા ક્યાં જવું તે સમજી શકતા નથી. આવી સ્થિતિમાં, શ્રી કૃષ્ણ છોકરીઓની રક્ષા માટે 16 હજાર સ્વરૂપોમાં પ્રગટ થયા અને તે 16 હજાર કન્યાઓ સાથે લગ્ન કર્યા. ઘણી વાર્તાઓમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જ્યારે પરિવારે જાહેરમાં બદનામીના ભયથી તેમને સ્વીકારવાનો ઇનકાર કર્યો, ત્યારે ઘણી કન્યાઓ શ્રી કૃષ્ણને પોતાનો પતિ માનવા લાગી અને દિવસ-રાત તેમની સેવામાં વ્યસ્ત રહી. જો આપણે શ્રી કૃષ્ણની રાણીઓ વિશે વાત કરીએ, તો તેમની 8 રાણીઓ હતી. જેમના નામ હતા - સત્ય, ભદ્ર, કાલિંદી, સત્યભામા, રુક્મણી, જામ્બવંતી, મિત્રબિંદા અને લક્ષ્મણા.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા