Home Religion What You Should Do To Bacome A Saint

Mahakumbh 2025: : સાધુ બનવું હોય સૌથી પહેલાં તો શું કરવું?

Mahakumbh 2025:
Published by: Offbeat Team
| Last Updated: Jan 16, 2025, 11:02 AM IST

મહાકુંભનો પ્રારંભ થઈ ચુક્યો છે. પ્રયાગરાજના મહાકુંભમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને મુનિઓ આવી રહ્યાં છે. એટલુ જ નહીં પણ મહાકુંભમાં અખાડાઓના સંતો સહિત દેશના ખૂણે-ખૂણેથી સંતો-મુનિઓ પધાર્યા છે. મકાકુંભના મેળામાં સાધુ-સંતોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ આધ્યાત્મિક વાતાવરણમાં અનેક લોકો એવા છે જેમણે સાંસારિક મોહ માયાનો ત્યાગ કરીને સંપૂર્ણ ત્યાગના માર્ગે પ્રયાણ કર્યું છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ જો કોઈ વ્યક્તિ સંત બનવા માગે છે, તો તેણે શું કરવું જોઈએ.
આત્મ સાક્ષાત્કાર
સાધુ બનવાની પ્રક્રિયા સહેલી નથી, ગંભીર છે. તે જાગૃતતા, અનુશાસન અને સાધના માગે છે. સાધુ બનવાની સફરનું પહેલું પગથિયું આત્મસાક્ષાત્કાર છે, જેમાં લોકોએ ભૌતિક અસ્તિત્વની બહારની પોતાની વાસ્તવિક ઓળખને સમજવાની હોય છે. એટલે સાધુ બનનાર વ્યક્તિએ પોતાને માત્ર શરીર અને મન તરીકે નહીં, પરંતુ એક વ્યાપક ચેતના તરીકે અનુભવવો જોઈએ.
મોહ માયાનો ત્યાગ
સાંસારિક મોહ માયામાંથી મુક્તિ મેળવવી એ સાધુ બનવા માટેની મુખ્ય માગ છે. જે વ્યક્તિ સાધુ બનવા માગે છે તેણે ભ્રમમાંથી બહાર આવવા માટે પોતાની અંદર જોવુ પડશે. પોતાની અંદરથી પોતાના મન, ઈચ્છાઓ અને લાગણીઓનું નીરિક્ષણ કરવુ પડે છે. મોહ માયા અને ભ્રમ મનની ઉપજ ગણાય છે. તે વ્યક્તિને ભૌતિક વસ્તુઓ અને આનંદ સાથે જોડે છે. અર્થ, મોહ અને માયાનો ત્યાગ મનને કાબૂમાં રાખીને જ થઈ શકે છે.
સાધનાની પરંપરા
સાધુ બનવા માટે વ્યક્તિ સાધનાની પરંપરા અપનાવે તે જરૂરી છે. સાધના વ્યક્તિને તેની આત્મજાગૃતિ વધારવામાં મદદ કરે છે. સાધુ બનવા માટે વ્યક્તિએ નિયમિત રીતે ધ્યાન, પ્રાણાયામ અને યોગ જેવી પદ્ધતિઓ અપનાવવી પડે છે. આપણે આપણી ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાનું અને આપણી ઇચ્છાઓને નિયંત્રિત કરવાનું શીખવું પડશે.
વૈરાગ્ય સૌથી મહત્વનું
સાધુ બનવા માટે ત્યાગ એ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. વૈરાગ્ય જ વ્યક્તિના મનમાં સાંસારિક સુખો પ્રત્યે ઉદાસીનતાની લાગણી પેદા કરે છે. આપને જણાવી દઈએ કે વૈરાગ્ય એટલે કોઈ પણ વસ્તુ પ્રત્યે આકર્ષિત ન થવું. વૈરાગ્ય એ અવસ્થાનું નામ છે જે વ્યક્તિને ભ્રમમાંથી મુક્ત થઈને સત્ય તરફ આગળ વધવામાં મદદ કરે છે.
ગુરૂઓનું અનુસરણ
જે વ્યક્તિ સાધુ બનવા માગે છે તેમને ગુરુઓને અનુસરવું પડશે. આ માર્ગ પર લાંબો સફર કાપનારા લોકો પાસેથી અનુભવો અને ઉપદેશો લેવાના હોય છે. ગુરુ પાસેથી લીધેલા ઉપદેશ વ્યક્તિનો સાધુ બનવાનો માર્ગ સરળ બનાવે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ચંદ્રની ઉચ્ચ રાશિમાં એન્ટ્રી!: આ 4 રાશિવાળાના ખુલશે નસીબના બારણા! મળશે બિઝનેસ, જોબ અને લવ લાઇફમાં બમ્પર લાભ

ચંદ્રની ઉચ્ચ રાશિમાં એન્ટ્રી!

Shukra Gochar 2026; ઘર, ગાડી અને લાડી...બધા કામ પડશે પાર: શુક્રના મેષમાં ગોચરથી ટૂંક જ સમયમાં આ પાંચ રાશિના જાતકોના જીવનમાં થશે જોરદાર જમાવટ

Shukra Gochar 2026; ઘર, ગાડી અને લાડી...બધા કામ પડશે પાર

6 એપ્રિલે બનશે સૂર્ય-ગુરુનો અદ્ભુત કેન્દ્ર દ્રષ્ટિ યોગ!: આ 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાના દ્વાર! આવશે ધન-યશ-પ્રેમનું અણધાર્યું તોફાન!

6 એપ્રિલે બનશે સૂર્ય-ગુરુનો અદ્ભુત કેન્દ્ર દ્રષ્ટિ યોગ!

11 એપ્રિલથી બુધનો નીચ રાશિમાં પ્રવેશ: કઈ રાશિવાળા બનશે કરોડપતિ, કોણ થઈ જશે કંગાલ! જાણો 12 રાશિઓ પર શુભ-અશુભ અસર

11 એપ્રિલથી બુધનો નીચ રાશિમાં પ્રવેશ

શનિ-મંગળના પાવરફુલ સંયોગથી ખુલશે નસીબના દ્વાર!: આ 3 રાશિવાળા પર વરસશે અપાર સોનું! મળશે અઢળક ધન, સંપત્તિ અને સફળતા!

શનિ-મંગળના પાવરફુલ સંયોગથી ખુલશે નસીબના દ્વાર!

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!