Home Religion Vasant Panchami Rain Astrology Prediction Gujarat Weather Updates

વસંત પંચમીએ વરસાદ : કુદરતની મહેરબાની કે ભવિષ્યના સંકટની ચેતવણી?

વસંત પંચમીએ વરસાદ
Published by: Offbeat Team
| Last Updated: Jan 23, 2026, 02:00 PM IST

પંચાંગ અનુસાર આજે 23 Januaryના રોજ માઘ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ સમગ્ર રાષ્ટ્રમાં સરસ્વતી પૂજન અને વસંત પંચમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. વસંત ઋતુના આગમનના પ્રતીક સમાન આ પવિત્ર અવસરે અનેક સ્થળોએ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે. તહેવારના દિવસે થયેલા આ વરસાદને લઈને સામાન્ય જનતામાં કુતૂહલ જોવા મળી રહ્યું છે કે આ પરિવર્તન મંગલકારી છે કે પછી કોઈ અશુભ ઘટનાનો સંકેત આપી રહ્યું છે.

આકાશમાં કાળા વાદળોનો ઘેરો અને વરસાદી માહોલ

આજે વહેલી સવારથી જ દિલ્હી-એનસીઆર સહિતના ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. IMD દ્વારા અગાઉ જ આ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. શુક્રવારે વરસેલા આ વરસાદને કારણે શ્રદ્ધાળુઓને પૂજા વિધિમાં થોડી અગવડતા પડી હતી પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં આ ઘટનાને માત્ર મોસમી ફેરફાર ગણવાને બદલે તેને વિશિષ્ટ સંકેતો સાથે સાંકળવામાં આવે છે.

ધાર્મિક દ્રષ્ટિકોણ અને શાસ્ત્રોનું સૂચન

પુરાણો અને શાસ્ત્રોમાં વસંત ઋતુના પ્રારંભે થતા વરસાદને અત્યંત ફળદાયી માનવામાં આવ્યો છે. જ્યોતિષીઓના મતાનુસાર જો વસંત પંચમીના દિવસે ધીમી ધારે અથવા શાંત રીતે વરસાદ વરસે તો તેને માં સરસ્વતીની વિશેષ કૃપા માનવામાં આવે છે. આ પ્રકારની વર્ષા જ્ઞાન, બુદ્ધિ અને સકારાત્મક ઊર્જામાં વૃદ્ધિ કરનારી સાબિત થાય છે. વળી તેને કૃષિ અને સમૃદ્ધિ માટે પણ અત્યંત ઉત્તમ ગણવામાં આવે છે.

ગ્રહોની ચાલ અને ભવિષ્યની આગાહી

વર્તમાન ગ્રહ દશા પર નજર કરીએ તો અત્યારે ચંદ્રમા મીન રાશિમાં બિરાજમાન છે. મીન રાશિના સ્વામી ગુરુ હોવાથી આ વરસાદ આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોના ઉત્થાનનો નિર્દેશ કરે છે. જોકે જ્યોતિષીઓ એવો પણ મત ધરાવે છે કે જો વરસાદ અત્યંત તોફાની કે અસામાન્ય હોય અને તેના પર રાહુ, કેતુ કે શનિનો પ્રભાવ જણાતો હોય તો તે ચિંતાનો વિષય બની શકે છે. આવી સ્થિતિ ભવિષ્યમાં કુદરતી અસંતુલન અને વાતાવરણમાં મોટા ફેરફારોની ચેતવણી આપે છે. આમ આ વરસાદના બે પાસા છે જે એકતરફ ખુશહાલી તો બીજી તરફ સાવચેતીનો સંદેશ પાઠવે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા