Home Religion The Transit Of The Sun Will Benefit These Zodiac Signs

સૂર્ય ગોચર 2025 : સૂર્યનું ગોચર આ રાશિઓને કરાવશે ફાયદો, આવશે ખુશીઓની બહાર

સૂર્ય ગોચર 2025
Published by: Offbeat Team
| Last Updated: Feb 05, 2025, 02:30 AM IST

સૂર્ય તારામંડળનો સૌથી મોટો અને મહત્વનો ગ્રહ છે. તે જેટલો ખગોળીય રીતે અસર કરે છે એટલો જ જ્યોતિષની રીતે પણ અસર કરે છે. પંચાગના અનુસાર મહા મહીનામાં કુંભ સંક્રાંતિનું પર્વ મનાવવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને સૂર્યદેવની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. આ સાથે જ સૂર્યદેવને અર્ધ્ય આપવાની કારોબારથી વૃદ્ધિ થાય છે. ઘર અને પરિવારમાં સુખ-શાંતિ હંમેશા બનવાની સાથે જ કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે.

જે રાશિના લોકો મનથી સૂર્યદેવની પૂજા કરે છે તેમને સૂર્યદેવની કૃપા મળી શકે છે. 12 ફેબ્રુઆરીએ સૂર્ય મકર રાશિમાંથી નિકળીને કુંભ રાશિમાં ગોચર કરી શકે છે. સૂર્યદેવ કુંભ રાશિમાં આગામી 13 માર્ચ સુધી રહેશે. સૂર્યના રાશિ પરિવર્તનનો સારો પ્રભાવ 2 રાશિઓ પર પડશે. આ રાશિઓને સૂર્યદેવના આશીર્વાદ મળવાના છે.

મેષ રાશિ
સૂર્યના ગોચરનો પ્રભાવ મેષ રાશિના જાતકો પર જોવા મળશે. તેમને નાણાકીય ક્ષેત્રમાં લાભ મળે. કોઈ જગ્યાએ જો તમે રોકાણ કરશો તો તમને સારો ફાયદો મળશે. તમને નોકરીમાં સીનિયર લોકોની મદદ મળશે. સાથે જ તમારા દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા થશે.

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને સૂર્ય દેવના રાશિ પરિવર્તન ઋણની સમસ્યાથી છુટકારો મળશે. સ્વાસ્થય સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે. કારોબારમાં કરવામાં આવેલા રોકાણ લાભ મળશે. શત્રુ પક્ષથી છુટકારો મળશે. મનચાહી જોબ મળવાનો યોગ બની રહી છે. વૈવાહિક જીવનમાં ખુશીઓનો યોગ મળશે.

જો તમે સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો, રોજ સ્નાન કર્યા બાદ જળમાં કંકુ મિક્સ કરી લો. અને તેને અર્પિત કરો. સાથે જ તમે નીચેનો મંત્રનો જાપ કરી શકો છો.

ऊँ आदित्याय विदमहे प्रभाकराय धीमहितन्न: सूर्य प्रचोदयात्।।
ऊँ सप्ततुरंगाय विद्महे सहस्त्रकिरणाय धीमहि तन्नो रवि: प्रचोदयात्।।

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!: નહીં તો ઘરમાં થશે આર્થિક સંકટ અને કલહનું તાંડવ! જાણો શુભ દિશા અને વાસ્તુ નિયમો

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!: કઈ રાશિવાળા લાગશે લોટરી અને કોને ઝટકો? જાણો તમામ 12 રાશિઓ પર સંપૂર્ણ અસર

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!

Vastu Tips ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી થઈ શકે છે અનેક ફાયદા: જાણો શું છે સાચી દિશા અને નિયમો

Vastu Tips ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી થઈ શકે છે અનેક ફાયદા

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ અદ્ભુત ચતુર્ગ્રહી યોગ!: આ 4 રાશિવાળા બનશે મિલિયનર! ઘરમાં વરસશે સોનાની અપાર વર્ષા!

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ અદ્ભુત ચતુર્ગ્રહી યોગ!