Home Religion Somnath Shivotsav Shravan 2025 Safety Devotees Facilities

હર હર મહાદેવ શિવ શંભુ : સોમનાથમાં 'શિવોત્સવ'નો પ્રારંભ, ભક્તિ અને ભવ્યતાનો સમાગમ

હર હર મહાદેવ શિવ શંભુ
Published by: Offbeat Team
| Last Updated: Jul 25, 2025, 07:45 AM IST

આજેથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં સોમનાથ મહાદેવના મંદિર ખાતે 30 દિવસીય "શિવોત્સવ"ની ભવ્ય શરૂઆત થઈ છે. શ્રાવણ વદ અમાસ, 21 ઑગસ્ટ 2025ના રોજ શિવોત્સવની પૂર્ણાહુતિ થશે. આ દરમ્યાન સોમનાથ ધામ ભજન, ભોજન અને ભક્તિના વિશાળ આયોજનથી જગમગતી ભક્તિધૂન સાથે ગૂંજતું રહેશે.


ભક્તિ અને વ્યવસ્થાનું વિશાળ આયોજન

સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવભક્તો માટે વિશિષ્ટ વ્યવસ્થાઓ ગોઠવાઈ છે:

  • હજારો યાત્રાળુઓ માટે રહેઠાણ, ભોજન અને દર્શન વ્યવસ્થા ઉપલબ્ધ

  • માઈક્રો મેનેજમેન્ટ મોડલથી વ્યવસ્થાઓ more efficient

  • દેશ-વિદેશથી ન આવી શકનારા ભક્તો માટે ઑનલાઈન પૂજા સેવા

ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, દર વર્ષે શ્રાવણમાં 10 લાખથી વધુ ભક્તો આવે છે અને આ વર્ષે વધુ ભીડની સંભાવના છે.


દર્શન સમય અને વિશેષ વ્યવસ્થા

  • સોમવાર અને અમાસના દિવસે મંદિર સવારે 4:00 વાગ્યે ખુલશે

  • અન્ય દિવસોમાં મંદિર સવારે 5:30 વાગ્યે ખુલશે

  • શિવરાત્રિ (21-08-2025)ના દિવસે મંદિર રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લું રહેશે


15 ઑગસ્ટ – સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ

  • સોમનાથ મંદિર ખાતે સરદાર વંદના, ધ્વજવંદન અને મા ભારતી પૂજનનો કાર્યક્રમ યોજાશે


પાલખી યાત્રા – શ્રાવણના પવિત્ર સોમવારોને સમર્પિત

દર સોમવારે, પૂનમ, માસિક શિવરાત્રી, અને અમાસના રોજ સવારે 8:30 વાગ્યે પાલખી યાત્રાનું આયોજન રહેશે. આ યાત્રા શિવભક્તોને વિશેષ આધ્યાત્મિક અનુભવ આપશે.


'વંદે સોમનાથ' કાર્યક્રમ – ભક્તિ અને કલાનું અનોખું મિલન

પ્રથમવાર, શ્રાવણ માસના દર સોમવારે ભવ્ય "વંદે સોમનાથ" કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં:

  • ભારતનાટ્યમ, કથક, મોહિનીઅટ્ટમ, ઓડિશી નૃત્યોની ભવ્ય રજૂઆત

  • શિવજીના નટરાજ સ્વરૂપની આરાધના

  • ગુજરાત પ્રવાસન વિભાગ, સોમનાથ ટ્રસ્ટ, અને IGNCA વડોદરાના સંયુક્ત ઉપક્રમે આયોજન


ચાર સોમવાર માટે 'વંદે સોમનાથ' કાર્યક્રમનું શિડ્યૂલ:

  1. 29 જુલાઈ 2025

  2. 4 ઑગસ્ટ 2025

  3. 11 ઑગસ્ટ 2025

  4. 18 ઑગસ્ટ 2025

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા