Home Religion Religion Dharma Who Give Gada To The Lord Hanuman

તમે જાણો છો હનુમાનજીની ગદાનું નામ શું છે? : કોણે આપી હતી હનુમાનજીને ગદાની તાકાત?

તમે જાણો છો હનુમાનજીની ગદાનું નામ શું છે?
Published by: Offbeat Team
| Last Updated: Jan 22, 2025, 03:51 PM IST

બજરંગ બલી હનુમાનજીને પ્રભુ શ્રી રામના પરમ ભક્ત કહેવામાં આવે છે.  જ્યારે પણ આપણે આંખો બંધ કરીએ ત્યારે હાથમાં ગદા રાખેલા હનુમાનજી નજર સમક્ષ આવી જાય છે.  ત્યારે તમારા મનમાં ક્યારેય એવો વિચાર આવ્યો કે હનુમાનજીની પાસે શસ્ત્ર તરીકે કેમ ગદા જ હાથમાં હોય છે?...   હનુમાનજીની ગદા રાખવા પાછળ પણ તેની પૌરાણિક માન્યતા છે.  હનુમાનજીની ગદાને શક્તિ, વિજય અને સત્યનું પ્રતિક માનવામાં આવે છે. હનુમાનજીએ પોતાની ગદાની મદદથી અનેક દાનવોનો વધ કર્યો... બજરંગબલીની જેમ તેમની ગદા પણ ખૂબ શક્તિશાળી હતી.

હનુમાનજીની ગદાનું વિશેષ મહત્વ


પૌરાણિક કથામાં ઉલ્લેખ કરાયા મુજબ હનુમાનજીની ગદાનું નામ કૌમોદિકી છે, તેનો અર્થ થાય છે મનને મોહી લેનાર... આ ગદા સોનાની બનેલી હોય છે, જે ખૂબ વજનવાળી અને વિરાટ હોય છે.  બજરંગ બલી પોતાનાડાબા હાથમાં ધારણ કરતા હોય છે. આ જ કારણથી સંસ્કૃત ભાષામાં તેમને વામહસ્તગદાયુકત્મ પણ કહેવામાં આવે છે.

કઈ રીતે બજરંગ બલીને ગદા મળી?


પૌરાણિક કથા અનુસાર બાળપણમાં હનુમાનજી સૂર્યને ફળ સમજીને ગળી ગયા હતા.  આ વાતથી ઈન્દ્રદેવ ક્રોધિત થયા અને હનુમાનજી પર વજ્રથી પ્રહાર કર્યો જેનાથી બાળ હનુમાનને ઈજા પહોંચી.  હનુમાનજીને મૂર્છિત જોઈને વાયુદેવ રોષે ભરાયા.  વાયુદેવે વાયુની ગતિ રોકી દીધી, અને ત્રણેય લોકમાં બધુ વેરવિખેર કરી નાખ્યું.  ત્રણેય લોકને બચાવવા બ્રહ્માજીએ હનુમાનજીને પુન:જીવિત કર્યા.  હનુમાનજી પુન:જીવિત થતા બધા દેવી-દેવતાઓએ તેમને દિવ્ય શસ્ત્રો આપ્યા અને આ શસ્ત્રો થકી અમર અને અભય થવાનું વરદાન મેળવ્યું.  તે સમયે બાલ હનુમાનને ધનકુબેરે સોનાની ગદા આપી, અને કહ્યું કે આ ગદા તને દરેક યુદ્ધમાં વિજયી બનાવશે.  રામાયણમાં લંકામાં અશોક વાટિકાના નિકંદનથી લઈ યુદ્ધમાં રાક્ષસોને હરાવવામાં હનુમાનજીએ ગદા સાથે પરાક્રમ બતાવ્યુ હતું. હનુમાન ચાલીસામાં પણ ગદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અનેક હનુમાન ભકતો મંગળવારે અને શનિવારે હનુમાન મંદિરમાં ગદાની પણ પૂજા કરતા હોય છે.


 

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!: નહીં તો ઘરમાં થશે આર્થિક સંકટ અને કલહનું તાંડવ! જાણો શુભ દિશા અને વાસ્તુ નિયમો

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!: કઈ રાશિવાળા લાગશે લોટરી અને કોને ઝટકો? જાણો તમામ 12 રાશિઓ પર સંપૂર્ણ અસર

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!

Vastu Tips ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી થઈ શકે છે અનેક ફાયદા: જાણો શું છે સાચી દિશા અને નિયમો

Vastu Tips ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી થઈ શકે છે અનેક ફાયદા

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ અદ્ભુત ચતુર્ગ્રહી યોગ!: આ 4 રાશિવાળા બનશે મિલિયનર! ઘરમાં વરસશે સોનાની અપાર વર્ષા!

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ અદ્ભુત ચતુર્ગ્રહી યોગ!