Home Religion Place These 5 Magical Idols In Your Home Vastu Defects Will Be Eliminated

આ 5 પવિત્ર મૂર્તિઓ મૂકો ઘરમાં : ખૂલશે ધન-સુખ-સમૃદ્ધિના દ્વાર! વાસ્તુ દોષ થશે છુમંતર

આ 5 પવિત્ર મૂર્તિઓ મૂકો ઘરમાં
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jan 15, 2026, 04:30 AM IST

Vastu Tips: ઘરને સુંદર બનાવવા માટે આપણે ઘણી વસ્તુઓ મૂકીએ છીએ, પરંતુ જો વાસ્તુ અને ફેંગશુઈ અનુસાર શુભ મૂર્તિઓ પસંદ કરીએ તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, નાણાકીય તંગી દૂર થાય છે અને ભાગ્ય પલટાઈ જાય છે. વાસ્તુ નિષ્ણાતોના મતે આ 5 પવિત્ર મૂર્તિઓ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિના દ્વાર ખુલ્લા થાય છે.

1. કાચબાની મૂર્તિ – સમૃદ્ધિ અને સ્થિરતાનું પ્રતીક

ભગવાન વિષ્ણુના કુર્મ અવતાર સ્વરૂપે પૂજાતો કાચબો ધનલક્ષ્મીના આશીર્વાદ આપે છે. ડ્રોઇંગ રૂમ કે પૂજાસ્થાનમાં પૂર્વ કે ઉત્તર દિશામાં મૂકવાથી ઘરમાં ધનનો પ્રવાહ વધે છે અને જીવન સ્થિર બને છે.

2. હાથીની મૂર્તિ – શક્તિ, બુદ્ધિ અને ભવ્યતાનું પ્રતીક

હાથીને ભગવાન ગણેશજી સાથે પણ જોડવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વાર પાસે કે ડ્રોઇંગ રૂમમાં સૂંઢ ઉપર કરેલા હાથીની જોડી રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે, પારિવારિક કલહ ઓછો થાય છે અને સમૃદ્ધિ આવે છે. બેડરૂમમાં ચાંદીનો હાથી રાખવાથી રાહુના દોષમાંથી મુક્તિ મળે છે.

3. ઊંટની મૂર્તિ – પ્રગતિ અને ધૈર્યનું પ્રતીક

વાસ્તુ તથા ફેંગશુઈ બંનેમાં ઊંટને અદ્ભુત માનવામાં આવે છે. ઓફિસ કે ડ્રોઇંગ રૂમની ઉત્તર-પશ્ચિમ દિશામાં ઊંટની મૂર્તિ રાખવાથી કારકિર્દીમાં અડચણો દૂર થાય છે, અટકેલા કામ પૂરા થાય છે અને વ્યવસાયમાં ઝડપી પ્રગતિ થાય છે.

4. હંસની જોડી – વૈવાહિક સુખ અને પ્રેમનું પ્રતીક

હંસ એકપત્ની વ્રતનું પ્રતીક છે. બેડરૂમની દક્ષિણ-પશ્ચિમ દિશામાં સુંદર હંસની જોડીની મૂર્તિ રાખવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે. ગેસ્ટ રૂમમાં રાખવાથી આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે.

5. ગાયની મૂર્તિ – માં લક્ષ્મીનું સ્વરૂપ, સૌભાગ્યનો ખજાનો

હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. પિત્તળ કે ચાંદીની ગાય-વાછરડાની મૂર્તિ પૂજાસ્થાન કે ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી ઘરમાં સકારાત્મકતા છવાય છે, સંતાન પ્રાપ્તિના યોગ બને છે અને દરેક પ્રકારનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.આ ૫ મૂર્તિઓને યોગ્ય દિશામાં અને શુદ્ધ મનથી સ્થાપિત કરો, થોડા જ દિવસોમાં તમારા જીવનમાં આવતા ચમત્કાર જુઓ!

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Numerologyમાં 0થી 9 અંકોનો ગ્રહો સાથે શું છે સંબંધ?: જાણો આ અંકોની ઉત્પત્તિ પાછળનું રહસ્ય

Numerologyમાં 0થી 9 અંકોનો ગ્રહો સાથે શું છે સંબંધ?

16 માર્ચે બની રહ્યો છે પાવરફુલ 'ચતુર્ગ્રહી યોગ': આ 3 રાશિવાળા પર ધડાધડ વરસશે નોટો! એટલા પૈસા આવશે કે નહીં રહે રાખવાની જગ્યા!

16 માર્ચે બની રહ્યો છે પાવરફુલ 'ચતુર્ગ્રહી યોગ'

ધનના દેવતા શુક્ર કરશે મેષમાં પ્રવેશ: આ 5 રાશિવાળાના ઘરે થશે સોનાના ઢગલા! વરસશે સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિનો અપાર વરસાદ

ધનના દેવતા શુક્ર કરશે મેષમાં પ્રવેશ

દીવામાં લાંબી વાટ કે ગોળ વાટ?: કઈ વાટથી મળે છે ધન-સમૃદ્ધિ અને શાંતિ? જાણો વાસ્તુના વિશેષ નિયમો

દીવામાં લાંબી વાટ કે ગોળ વાટ?

16 માર્ચથી બનશે જબરદસ્ત 'મહાલક્ષ્મી રાજયોગ': આ 3 રાશિવાળા પર વરસશે ધોધમાર પૈસા! શરુ થશે ધન-સમૃદ્ધિનો સુવર્ણકાળ!

16 માર્ચથી બનશે જબરદસ્ત 'મહાલક્ષ્મી રાજયોગ'

18 માર્ચથી બનશે શુક્ર-ગુરુનો પાવરફુલ રાજયોગ!: આ 4 રાશિવાળા માટે ખુલી જશે ધનની લોટરી! થશે પૈસા, પ્રેમ અને પ્રગતિનો ડબલ ધમાકો!

18 માર્ચથી બનશે શુક્ર-ગુરુનો પાવરફુલ રાજયોગ!

શનિનું રત્ન નીલમ ધારણ કરતા પહેલા સાવધાન: જાણો આ શક્તિશાળી રત્ન પહેરવાના નિયમો, વિધિ અને તેનાથી થતા ચમત્કારિક ફાયદા

શનિનું રત્ન નીલમ ધારણ કરતા પહેલા સાવધાન

વૈદિક જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન: દાગીના ખરીદવા અને ધારણ કરવા માટે કયો સમય ગણાય છે સર્વોત્તમ? જાણો શુભ નક્ષત્રોનું મહત્વ

વૈદિક જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન

જ્યોતિષશાસ્ત્ર અને પૌરાણિક માન્યતા: શનિદેવની પૂજામાં સરસવનું તેલ અને લોખંડ અર્પણ કરવા પાછળનું શું છે રહસ્ય?

જ્યોતિષશાસ્ત્ર અને પૌરાણિક માન્યતા

જ્યોતિષશાસ્ત્રમાં શનિની મહત્તા: કુંડળીના આ 3 ભાવમાં શનિ હશે બળવાન તો મળશે સત્તા અને નેતૃત્વની શક્તિ

જ્યોતિષશાસ્ત્રમાં શનિની મહત્તા

ચાણક્ય નીતિ: જીવનમાં સુખ અને સફળતા મેળવવી હોય તો આ પ્રકારના લોકોથી તરત જ બનાવી લો દૂરી, નહીંતર પસ્તાવાનો વારો આવશે

ચાણક્ય નીતિ

કરિયરમાં નવી તકો, નોકરીમાં પ્રમોશન અને અપાર ધનના બની રહ્યા છે યોગ: પાપમોચની એકાદશી પર કઈ રાશિઓને ખુલશે બંધ કિસ્મતના તાળા!

કરિયરમાં નવી તકો, નોકરીમાં પ્રમોશન અને અપાર ધનના બની રહ્યા છે યોગ

દ્વિદ્વાદશ યોગથી ખુલશે નસીબના દ્વાર!: આ 3 રાશિવાળા પર વરસશે છપ્પરફાડ ધન! લાગશે જમીન-ઘર-કાર-બંગલાનો બમ્પર જેકપોટ!

દ્વિદ્વાદશ યોગથી ખુલશે નસીબના દ્વાર!

15 માર્ચથી શરૂ થશે ખરમાસનો અશુભ કાળ: આ ત્રણ રાશિવાળાના સપના થશે રાખ! આવશે તણાવ, ખર્ચ અને મુશ્કેલીઓનું ભયાનક તોફાન

15 માર્ચથી શરૂ થશે ખરમાસનો અશુભ કાળ

18 માર્ચથી આ 6 રાશિઓ બનશે સુપર લકી!: બુધ ઉદયથી ખુલશે ધનનો ભંડાર! ખાતામાં આવશે ધડાધડ પૈસા!

18 માર્ચથી આ 6 રાશિઓ બનશે સુપર લકી!

પૂજા-પાઠ જ નહીં, પરંતુ તમારા આચરણ અને વ્યવહારથી પણ ગ્રહો થશે શાંત: જાણો કયા સંબંધથી કયો ગ્રહ મજબૂત થાય

પૂજા-પાઠ જ નહીં, પરંતુ તમારા આચરણ અને વ્યવહારથી પણ ગ્રહો થશે શાંત

સફળતાનું શિખર સર કરવા માટે નારી શક્તિનો સાથ અનિવાર્ય: જાણો શું કહે છે શાસ્ત્રો

સફળતાનું શિખર સર કરવા માટે નારી શક્તિનો સાથ અનિવાર્ય

ચૈત્ર નવરાત્રિ પહેલાં સૂર્યનું અદ્ભૂત નક્ષત્ર ગોચર: સોનેરી કિરણોથી ચમકશે આ 4 રાશિવાળાના નસીબ! થશે ધન-કારકિર્દીમાં ધમાકેદાર વૃદ્ધિ!

ચૈત્ર નવરાત્રિ પહેલાં સૂર્યનું અદ્ભૂત નક્ષત્ર ગોચર

120 વર્ષ પછી બનશે અતિશુભ 'ત્રિગ્રહી રાજયોગ': આ 3 રાશિના જાતકો માટે સુવર્ણ કાળ શરૂ! અચાનક આવશે લાખો-કરોડોના લાભ!

120 વર્ષ પછી બનશે અતિશુભ 'ત્રિગ્રહી રાજયોગ'

15 માર્ચથી ગુરુની રાશિમાં સૂર્ય-શનિનો સંયોગ: આ 4 રાશિવાળાના જીવનમાં આવશે ભારે ઉતાર-ચઢાવ! પડકારો વધશે, રાખવી ખાસ કાળજી!

15 માર્ચથી ગુરુની રાશિમાં સૂર્ય-શનિનો સંયોગ