Home Religion Mata Lakshmi Always Resides In These 3 Places

લક્ષ્મીની વરસશે કૃપા : આ 3 જગ્યાઓ પર માતા લક્ષ્મીનો હંમેશા રહે છે વાસ, ધનથી ભરેલી રહે છે તિજોરી

લક્ષ્મીની વરસશે કૃપા
Published by: Offbeat Team
| Last Updated: Jan 15, 2025, 03:30 PM IST

હિંદૂ શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. તેમની ઉપાસનાથી અને તેમને પ્રસન્ન કરવાથી ધન સાથે જોડાયેલી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે માતા લક્ષ્મીની કૃપાથી યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ પર ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા થયા છે ત્યાં વૈભવ રહે છે. તો બીજી તરફ એવું માનવામાં આવે છે કે, જો માતા લક્ષ્મી નારાજ થઈ જાય તો ખૂબ જ દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ કે માતા લક્ષ્મી કઈ જગ્યાઓ પર સૌથી વધુ વાસ કરે છે.

કઈ જગ્યાઓ પર છે માતા લક્ષ્મીનો વાસ?
ધનની દેવી લક્ષ્મી તે ઘરોમાં વાસ કરે છે જ્યાં સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. જે ઘરમાં સજાવટ હોય ત્યાં પણ માતા લક્ષ્મી પ્રસન્નતાથી વાસ કરે છે.
માન્યતા અનુસાર જે ઘરોમાં સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે ત્યાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આ એટલા માટે છે કારણ કે સાવરણીને સંપત્તિની દેવીનું પ્રતીક માનવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને શંખની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે.

મુખ્ય દ્વાર પર હળદરનો સ્વસ્તિક
સ્વસ્તિકને શુભનું પ્રતિક માનવામાં આવ્યું છે. ઘરના મુખ્ય દ્વાર પર હળદરથી સ્વસ્તિક બનાવવું ખૂબ જ શું છે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખુશ થઈને ઘરમાં વાસ કરે છે. સાથે જ સાંજે ઘરના મુખ્ય દ્વાર પર નિયમિત રીતે દીવો કરવાથી માતા પ્રસન્ન થાય છે.

માતા લક્ષ્મીની આરતી કરો
દરરોજ ઘરમાં માતા લક્ષ્મીની આરતી કરવાથી તેમના આશીર્વાદ જળવાઈ રહે છે. ધનની દેવીને પ્રસન્ન કરવા માટે આ ઉપાય ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા અને આરતી નિયમિત કરવામાં આવે છે ત્યાં સુખ-સમૃદ્ધિ રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે, અમે તેની પુષ્ટિ નથી કરતી)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!: નહીં તો ઘરમાં થશે આર્થિક સંકટ અને કલહનું તાંડવ! જાણો શુભ દિશા અને વાસ્તુ નિયમો

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!: કઈ રાશિવાળા લાગશે લોટરી અને કોને ઝટકો? જાણો તમામ 12 રાશિઓ પર સંપૂર્ણ અસર

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!

Vastu Tips ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી થઈ શકે છે અનેક ફાયદા: જાણો શું છે સાચી દિશા અને નિયમો

Vastu Tips ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી થઈ શકે છે અનેક ફાયદા

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ અદ્ભુત ચતુર્ગ્રહી યોગ!: આ 4 રાશિવાળા બનશે મિલિયનર! ઘરમાં વરસશે સોનાની અપાર વર્ષા!

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ અદ્ભુત ચતુર્ગ્રહી યોગ!