Home Religion Mahakumbh 2025 Intresting Facts About Akhada

MAHAKUMBH 2025 : સૌથી પ્રાચીનથી લઈ સૌથી નવા અખાડા સુધી, જાણો 13 અખાડા વિશે

MAHAKUMBH 2025
Published by: Offbeat Team
| Last Updated: Jan 13, 2025, 05:16 AM IST

પ્રયાગરાજમાં મહાકુંભનો મહાપર્વ શરૂ થઈ ગયો છે. તમામ અખાડાઓની છાવણીઓ શરૂ થઈ ગઈ છે. જેમ આપણે જાણીએ છીએ કે સનાતન ધર્મ સાથે સંકળાયેલા 13 મુખ્ય અખાડા છે.અખાડાઓના પ્રકાર વિશે જાણીએ તે પહેલા એ સમજવું જરૂરી છે કે અખાડા એટલે શું?

અખાડા એટલે શું?

અખાડા શબ્દ સાંભળીએ ત્યારે આપણી નજર સમક્ષ કુસ્તીના પહેલવાનો આવી જાય છે. સાધુ-સંતોના પરિપ્રેક્ષ્યમાં અખાડાઓને હિન્દુ ધર્મના મઠ તરીકે પણ જોવામાં આવે છે. અખાડા સાધુઓનો એ દળ જે હિન્દુ શાસ્ત્રોકત વિદ્યામાં નિપુણ હોય છે.

કોણે કરી અખાડાની શરૂઆત?

અખાડાની શરૂઆત આદિ શંકરાચાર્યએ કરી. કહેવાય છે કે હિન્દુ ધર્મની રક્ષા માટે શાસ્ત્ર વિદ્યામાં નિપુણ સાધુઓનું સંગઠન બનાવ્યું.  હાલ કુલ 13 અખાડા છે, જેને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે શૈવ, વૈષ્ણવ અને ઉદાસીન

 ત્રણ ભાગમાં વહેંચાયેલા અખાડા

શૈવ- શૈવ સંપ્રદાયના કુલ 7 અખાડા છે, જેમના અનુયાયીઓ ભગવાન શિવની પૂજા કરે છે.

વૈષ્ણવ- વૈષ્ણવ સંપ્રદાયના 3 અખાડા છે, જે ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની પૂજા કરે છે.

ઉદાસીન- ઉદાસીન સંપ્રદાયના પણ 3 અખાડા છે, આ અખાડાના અનુયાયીઓ ઓમકારની પૂજા કરે છે.

મહાકુંભનો સૌથી મોટો અને પ્રાચીન અખાડો


શ્રી પંચદશનામ જૂના અખાડો જે શૈવ સંપ્રદાયમાં આવે છે, તેને સૌથી મોટો અખાડો માનવામાં આવે છે. આ અખાડાની સ્થાપના ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં 1145માં થઈ હતી. આ અખાડાના ઈષ્ટ દેવ શિવ અને રુદ્રઅવતાર દત્તાત્રેય છે, જેનું મુખ્યાલય વારાણસી છે. આ અખાડો નાગા સાધુઓના કારણે વિશેષ જાણીતો છે. આ અખાડામાં 5 લાખ નાગા સાધુઓ અને મહામંડલેશ્વર સંન્યાસી છે.

 
સૌથી નવો કિન્નર અખાડો


આ અખાડાઓમાંથી એક કિન્નર અખાડા છે જે સૌથી નવો અખાડો છે. કિન્નર અખાડા મહાકુંભમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને આ અખાડા કિન્નરોના ધાર્મિક અને સામાજિક અધિકારોના રક્ષણ માટે પણ કામ કરે છે. કિન્નર અખાડાએ ભારતીય સમાજમાં પોતાની ઓળખ બનાવી છે અને આ અખાડા પોતાની આગવી ઓળખને કારણે ધ્યાન આકર્ષિત કરે છે. આ અખાડાના પ્રમુખ દેવતાઓ અર્ધનારીશ્વર અને બૌચરા છે.

કિન્નર અખાડા આધ્યાત્મિકતા, સમર્પણ અને પરંપરાઓનું પ્રતીક

આધ્યાત્મિકતા, સમર્પણ અને પરંપરાઓનું પ્રતિક કુંભમાં કિન્નરોની વિશેષ અને ઐતિહાસિક ભૂમિકા છે. કિન્નર અખાડા આધ્યાત્મિકતા, સમર્પણ અને પરંપરાઓનું પ્રતીક છે. કિન્નર અખાડાની સ્થાપનાનો ઉદ્દેશ્ય કિન્નર સમુદાયને સમાજમાં સન્માન અને ધાર્મિક સ્થાન આપવાનો છે. કુંભ દરમિયાન કિન્નર અખાડા વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે, શાહી સ્નાનમાં સામેલ થાય છે અને તેમના અખાડાની વિશેષ પરંપરાઓનું પાલન કરે છે.

 
ઓકટોબર 2015માં કિન્નર અખાડાની સ્થાપના

કિન્નર અખાડાની સ્થાપના વર્ષ 2016માં સિંહસ્થ કુંભ પહેલા ઓકટોબર 2015માં થઈ હતી. તે બાદથી કિન્નર અખાડાઓ સતત વધી રહ્યા છે, કિન્નર અખાડાએ અત્યાર સુધી અનેક મહામંડલેશ્વર અને મંડલેશ્વર બનાવ્યા છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!: નહીં તો ઘરમાં થશે આર્થિક સંકટ અને કલહનું તાંડવ! જાણો શુભ દિશા અને વાસ્તુ નિયમો

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!: કઈ રાશિવાળા લાગશે લોટરી અને કોને ઝટકો? જાણો તમામ 12 રાશિઓ પર સંપૂર્ણ અસર

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!

Vastu Tips ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી થઈ શકે છે અનેક ફાયદા: જાણો શું છે સાચી દિશા અને નિયમો

Vastu Tips ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી થઈ શકે છે અનેક ફાયદા

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ અદ્ભુત ચતુર્ગ્રહી યોગ!: આ 4 રાશિવાળા બનશે મિલિયનર! ઘરમાં વરસશે સોનાની અપાર વર્ષા!

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ અદ્ભુત ચતુર્ગ્રહી યોગ!