Home Religion Know Why We Touch Elders Legs Out Of Respect

પ્રણામ શા માટે કરવા જોઈએ : આખરે કેમ કરવામાં આવે છે પ્રણામ..જાણો આ સંસ્કાર પાછળનું રહસ્ય

પ્રણામ શા માટે કરવા જોઈએ
Published by: Offbeat Team
| Last Updated: Jan 04, 2025, 04:54 PM IST

ભારતીય પરંપરા અને સંસ્કૃતિ ખૂબ જ મહાન છે. આપાણી સંસ્કૃતિમાં જે રીતભાત અપનાવવામાં આવી છે તેના પાછળ કોઈને કોઈ કારણ હોય છે. તમામ વસ્તુઓનો અર્થ હોય છે. વૈજ્ઞાનિક કારણ હોય છે.આમાંથી જ આવી એક પરંપરા છે પગ અડીને પ્રણામ કરવાની પરંપરા. શાસ્ત્રોમાં રોજ ઉઠીને વડીલોના ચરણ સ્પર્શ કરવાની વાત કરવામાં આવી રહી છે. આપણે ત્યાં બાળકોને પહેલેથી જ આ વસ્તુ શીખવવામાં આવે છે. માતા-પિતા, વડીલો, મોટા ભાઈ કે બહેન, ગુરુ તમામ લોકોને પગ અડીને પ્રણામ કરવામાં આવે છે.

શાસ્ત્રોમાં આનો કારણ અને આથી થનાર ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે. જો તમે દાદી-નાનીની જણાવેલી વાતોને અનુસરો તો તમે સુખી રહી શકશો અને ભવિષ્યમાં થતી દુર્ઘટનાથી પણ બચી જશો. ભારતીય સંસ્કૃતિ અનુસાર ત્રણ રીતે ચરણ સ્પર્શન કરવાની પરંપરા છે. પહેલા ઝુકીને, બીજું ઘુંટણ પર પડીને, ત્રીજું સાષ્ટાંગ પ્રમામ. જે તમામના અલગ અલગ લાભ હોય છે.એવું કહેવાય છે કે વડીલોના ચરણ સ્પર્શ કરવાથી અને તેમના આશીર્વાદ મેળવવાથી નમ્રતા, આદર અને નમ્રતાની લાગણી જાગે છે. તેની સાથે જ વ્યક્તિમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.આ સાથે જ્યોતિષની માન્યતા અનુસાર વરિષ્ઠ લોકોના ચરણ સ્પર્શ કરવાની નવગ્રહ સંબંધિત દોષ દૂર થાય છે.

ચરણ સ્પર્શના વૈજ્ઞાનિક લાભ
નિષ્ણાતોના મતે પગને સ્પર્શ કરવાથી કમરના ઉપરના ભાગમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. તેનાથી ત્વચા અને વાળની ​​સમસ્યા દૂર થાય છે. યોગમાં ચરણ સ્પર્શને પ્રણામ કહે છે.સાથે જ જ્યારે આપણે નીચે નમીને પગે લાગીએ છે ત્યારે કમર અને વાંસાના હાડકાને આરામ મળે છે. સાથે જ મસલ સ્ટ્રેચ થતા હોવાથી તણાવ દૂર થાય છે

(disclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે.કોઈપણ વાતને અમલમાં મુકતા પહેલા જાણકારોની સલાહ જરૂરથી લો)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!: નહીં તો ઘરમાં થશે આર્થિક સંકટ અને કલહનું તાંડવ! જાણો શુભ દિશા અને વાસ્તુ નિયમો

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!: કઈ રાશિવાળા લાગશે લોટરી અને કોને ઝટકો? જાણો તમામ 12 રાશિઓ પર સંપૂર્ણ અસર

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!

Vastu Tips ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી થઈ શકે છે અનેક ફાયદા: જાણો શું છે સાચી દિશા અને નિયમો

Vastu Tips ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી થઈ શકે છે અનેક ફાયદા

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ અદ્ભુત ચતુર્ગ્રહી યોગ!: આ 4 રાશિવાળા બનશે મિલિયનર! ઘરમાં વરસશે સોનાની અપાર વર્ષા!

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ અદ્ભુત ચતુર્ગ્રહી યોગ!