Home Religion Know Rules For Sundar Kand And Bajrang Ban

હનુમાનજીને આમ રિઝવો : શું સુંદરકાંડ અને બજરંગ બાણનો પાઠ એકસાથે કરી શકાય?

હનુમાનજીને આમ રિઝવો
Published by: Offbeat Team
| Last Updated: Jan 10, 2025, 02:30 AM IST

હનુમાન ચાલીસા, સુંદર કાંડ અને બજરંગ બાણ એવા શક્તિશાળી હથિયાર છે, જેનાથી તમારા સંકટ દૂર કરવા માટે ખુદ બજરંગ બલી આવશે. હિંદૂ શાસ્ત્રોમાં હનુમાનજીના અનેક મંત્રો, સ્ત્રોતો અને પાઠનું વર્ણન મળે છે. જો તેનો રોજ જાપ કરવામાં આવે તો ન માત્ર તમને હનુમાનજીની કૃપા મળી શકે છે પરંતુ હનુમત શક્તિને પણ સિદ્ધ કરી શકાય છે. જો તે, આ ફળ તમે હનુમાનજીની પૂજા કેવી રીતે કરો છો તેના પર નિર્ભર કરે છે.સાથે જ મનમાં હનુમાનજી પ્રત્યે કેટલું સમર્પણ છે તે પણ ધ્યાનમાં લેવામાં આવશે છે. નિયમોની સાથે સાથે મનની ભાવના પણ પૂજાને ફળદાયી બનાવવાનું કામ કરે છે.

જાણકારોના પ્રમાણે હનુમાનજીના તમામ સ્ત્રોતમાં જો કોઈ સૌથી શક્તિશાળી પાઠ હોય તો તે બજરંગ બાણ અને સુંદરકાંડના પાઠ છે. ધાર્મિક પુરાણોમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે એક તરફ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી જીવનની પરેશાનીઓ દૂર થાય છે અને બીજી તરફ આ બંને પાઠ કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે, પરંતુ શું બંને પાઠ કરવા જોઈએ, તે સવાલ સૌ કોઈના મનમાં હોય છે. આજે આપણે તેનો જવાબ મેળવીશું.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે હનુમાનજીના આ બંને પાઠમાં ખૂબ જ શક્તિ છે. તેને રોજ કરવાથી વ્યક્તિના જીવનમાં અનેક ફેરફારો આવવાની શરૂઆત થાય છે અને સાથે જ વ્યક્તિમાં દિવ્ય ઊર્જાનો સંચાર થવા લાગે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ બંને પાઠમાં હનુમાનજીની શક્તિ રહેલી છે. આવી સ્થિતિમાં, સામાન્ય વ્યક્તિ માટે આ પાઠ કરવાથી આંતરિક ઊર્જામાં વધારો સહન કરવું શક્ય નથી. આવી સ્થિતિમાં ભૂલથી પણ સુંદરકાંડ અને બજરંગબાણ એકસાથે ન કરો.

એકસાથે પાઠ ન કરવાનો અર્થ એ છે કે, તેને એક સમય પર ન કરકો. જો તમે રોજ સુંદરકાંડનો પાઠ કરો છો તો બજરંગ બાણનો પાઠ ન કરો. જો કોઈ ઉત્સવ કે માનતા માની હોય તો તમે બજરંગ બાણનો પાઠ કરી શકો છો.જો તમે દરરોજ બજરંગ બાણનો પાઠ કરો છો તો સુંદરકાંડનો પાઠ ન કરો. શપથ અને વિશેષ ઉજવણીનો મુદ્દો અહીં પણ લાગુ પડે છે. જો તમે રોજ હનુમાન ચાલીસા વાંચો તો બંને પાઠ એકસાથે કરવાનું ટાળો.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા