Home Religion Holashtak 2026 Start Date Inauspicious Days Holika Dahan Gujarati

હોળાષ્ટક ક્યારથી થાય છે શરૂ? : જાણો તારીખ અને આ 8 દિવસોમાં શા માટે ના કરાય શુભ કાર્યો

હોળાષ્ટક ક્યારથી થાય છે શરૂ?
Published by: Offbeat Team
| Last Updated: Jan 24, 2026, 03:30 PM IST

વર્ષ 2026માં ફાગણ મહિનાનો પ્રારંભ 02 February થી થઈ રહ્યો છે. આ મહિનામાં મહાશિવરાત્રી અને હોળી જેવા મોટા તહેવારોની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. જોકે, હોળીના તહેવાર પહેલાના 8 દિવસો અત્યંત મહત્વના અને જ્યોતિષની દ્રષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે. હોલિકા દહનથી બરાબર આઠ દિવસ પહેલા હોળાષ્ટક બેસી જાય છે. આ સમયગાળા દરમિયાન નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધુ હોવાથી કોઈપણ પ્રકારના શુભ કે માંગલિક કાર્યો પર પ્રતિબંધ હોય છે.

2026માં હોળાષ્ટક ક્યારે શરૂ થશે?

હિન્દુ પંચાંગ મુજબ ફાગણ માસની શુક્લ પક્ષની અષ્ટમીથી પૂર્ણિમા સુધી હોળાષ્ટક રહે છે. વર્ષ 2026માં હોળાષ્ટકનો પ્રારંભ 24 Februaryથી થશે અને તેનું સમાપન 03 Marchના રોજ હોલિકા દહન સાથે થશે. ઉલ્લેખનીય છે કે વસંત પંચમીથી જ હોળીના પર્વની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે અને અનેક સ્થળોએ આ દિવસે હોળીનો દંડો રોપવાની પરંપરા છે.

શું છે હોળાષ્ટકની પૌરાણિક કથા?

પૌરાણિક માન્યતા અનુસાર રાક્ષસરાજ હિરણ્યકશ્યપ પોતાને ભગવાન માનતો હતો અને તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. હિરણ્યકશ્યપે પોતાના જ પુત્રની ભક્તિ છોડાવવા માટે તેને સતત આઠ દિવસ સુધી અસહ્ય યાતનાઓ આપી હતી. પ્રહલાદને આપવામાં આવેલી આ 8 દિવસની પીડાને કારણે જ આ સમયગાળાને હોળાષ્ટક કહેવામાં આવે છે, જે ભય અને કષ્ટનું પ્રતીક મનાય છે.

હોળાષ્ટક દરમિયાન કયા કાર્યો ન કરવા?

શાસ્ત્રોક્ત નિયમો મુજબ આ 8 દિવસોમાં હિન્દુ ધર્મના 16 સંસ્કારો જેવા કે નામકરણ, જનોઈ, ગૃહ પ્રવેશ કે લગ્ન જેવા શુભ પ્રસંગો ટાળવા જોઈએ. આ ઉપરાંત કોઈ પણ પ્રકારના હવન કે યજ્ઞ કર્મો પણ આ દિવસોમાં વર્જિત છે. એવી પણ એક માન્યતા છે કે જે યુવતીઓના નવા લગ્ન થયા હોય તેમણે હોળાષ્ટક દરમિયાન પોતાના પિયરમાં રહેવું હિતાવહ છે.

આ સમયગાળામાં નકારાત્મક શક્તિઓ સક્રિય હોવાથી અજાણી વ્યક્તિ પાસેથી કોઈ વસ્તુ લેવી કે ખાવી જોઈએ નહીં. સાવચેતી રાખવી આ દિવસોમાં અનિવાર્ય છે.

હોલિકા દહન 2026 અને હોળીની તારીખ

વર્ષ 2026માં હોલિકા દહન 03 March ના રોજ કરવામાં આવશે, જ્યારે ધુળેટી એટલે કે રંગોવાળી હોળી 04 March ના રોજ ઉજવાશે.

હોલિકા દહનનો શુભ મુહૂર્ત:

સાંજે 06:22 PM થી રાત્રે 08:50 PM સુધી રહેશે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા