Home Religion Hindu Religion Date Murhurt Of Vasant Panchmi 2015

જાણો ક્યારે છે વસંતપંચમીનો તહેવાર? : કેમ વસંતપંચમી માટે કહેવાય વણજોયું મુહૂર્ત?

જાણો ક્યારે છે વસંતપંચમીનો તહેવાર?
Published by: Offbeat Team
| Last Updated: Jan 19, 2025, 06:01 PM IST

વસંત પંચમીના દિવસે જ્ઞાન અને વાણીની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ આ વર્ષે વસંત પંચમી કયા દિવસે આવી રહી છે?

 14 જાન્યુઆરી, 2025 થી મહા મહિનાની શરૂઆત થઈ છે અને 12 ફેબ્રુઆરી, 2025 સુધી આ મહિનો ચાલશે. હિંદુ તિથિ મુજબ, મહા મહિનો તેના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ મહિનો ખાસ કરીને દેવી સરસ્વતીની પૂજા માટે જાણીતો છે. મહા મહિનામાં શુક્લ પક્ષની પાંચમી તિથિએ વસંત પંચમીનો તહેવાર  ધામધૂમથી ઉજવવામાં આવે છે. વસંત પંચમીનો દિવસ જ્ઞાન, સંગીત અને કલાની દેવી સરસ્વતીને સમર્પિત હોય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, માતા સરસ્વતી આ પવિત્ર દિવસે પ્રગટ થયા હતા, તેથી આ પર્વને સરસ્વતી જયંતિ તરીકે પણ મનાવવામાં આવે છે. આ દિવસને જ્ઞાનની પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને કળાપ્રેમી આ દિવસે માતા સરસ્વતીની વિશેષ પૂજા કરે છે.

વસંતપંચમીની પૂજા

આ ખાસ અવસર પર દરેક ઘરમાં સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવે છે. મંદિરો અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ વિશેષ પૂજા અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. લોકો પવિત્ર જળમાં સ્નાન કરે છે, નવા વસ્ત્રો પહેરે છે અને પીળા રંગની વાનગીઓ અર્પણ કરે છે જે વસંતઋતુનું પ્રતીક છે. વસંતપંચમી માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ તહેવાર નથી, પરંતુ તે પ્રકૃતિ અને સમૃદ્ધિ સાથેની એકતાનું પ્રતીક પણ છે. આ દિવસથી વસંતઋતુનું આગમન થાય છે જે પ્રકૃતિમાં પ્રતિબિંબ થાય છે.

ક્યારે મનાવાશે વસંતપંચમી?

2 ફેબ્રુઆરી 2025એ વસંત પંચમીનો તહેવાર રવિવારે મનાવવામાં આવશે. મહા મહિનામાં શુક્લપક્ષની પાંચમે સવારે 9 વાગ્યાને 14 મિનિટે પર્વની શરૂઆત થશે અને 3 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યાને 52 મિનિટ પર પર્વ પૂર્ણ થશે. ઉદયા તિથિ મુજબ 2 ફેબ્રુઆરીએ જ વસંતપંચમી મનાવાશે

 
શું કહે છે પૌરાણિક માન્યતાઓ?

પૌરાણિક કથાઓ અનુસાર, માતા સરસ્વતી પ્રત્યેની તેમની ભક્તિ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, શ્રી કૃષ્ણએ તેમને વરદાન આપ્યું હતું કે વસંત પંચમીના દિવસે તેમની વિધિવત પૂજા કરવામાં આવશે. ત્યારથી એ પરંપરા બની ગઈ છે કે દર વર્ષે વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસનું વિશેષ મહત્વ છે અને સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓ, ઓફિસો અને અન્ય કાર્યસ્થળોમાં દેવી સરસ્વતીના પંડાલો શણગારવામાં આવે છે અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે.

સરસ્વતી માતાના પૂજન માટેનું મુહૂર્ત

પંચાંગ અનુસાર આ દિવસે સરસ્વતી પૂજાનું શુભ મુહૂર્ત સવારે 7.09 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 12.35 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન ભક્તો દેવી સરસ્વતીની પૂજા કરી શકે છે. આ સમય પૂજા, ધ્યાન અને મંત્રોના જાપ માટે અત્યંત શુભ માનવામાં આવે છે.

પૂજાની પદ્ધતિ શું છે?

વસંતપંચમીના દિવસે સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરી પ્રાર્થના કરવી. તે પછી પીળા રંગના કપડાં પહેરો કારણ કે પીળો આ તહેવારનો મુખ્ય રંગ છે જે વસંતના આગમનનું પ્રતીક છે. આ પછી, પૂજા માટે એક બાજૌઠ અથવા વેદી તૈયાર કરો અને તેના પર સ્વચ્છ પીળા કપડા ફેલાવો. તેના પર દેવી સરસ્વતીની મૂર્તિ અથવા ફોટો મૂકો. હવે માતા સરસ્વતીને પીળા વસ્ત્રો અર્પણ કરો.

માતાને પીળા ફૂલ,  કેસર અર્પણ કરો

માતાને પીળા ફૂલ,  કેસર, હળદર, ચંદન અને અક્ષત અર્પણ કરો. આ તમામ સામગ્રીને શુભ માનવામાં આવે છે અને દેવીને સમર્પિત કરવામાં આવે છે. હવે દેવીને ભોગ ચઢાવો અને ઘીનો દીવો કરો. આ પછી દેવી સરસ્વતીના મંત્રોનો જાપ કરવો જોઈએ. મંત્રનો જાપ કર્યા પછી હાથમાં દીવો લઈને દેવીની આરતી કરો. આરતી પછી ભક્તોમાં પ્રસાદ વહેંચો. વસંત પંચમીની આ પૂજા પદ્ધતિ સરળ છે પરંતુ તે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવી જોઈએ.

માતા સરસ્વતીની આરતી

जय सरस्वती माता, मैया जय सरस्वती माता.
सद्गुण, वैभवशालिनि, त्रिभुवन विख्याता ..जय....

चन्द्रवदनि, पद्मासिनि द्युति मंगलकारी.
सोहे हंस-सवारी, अतुल तेजधारी.. जय...

बायें कर में वीणा, दूजे कर माला.
शीश मुकुट-मणि सोहे, गले मोतियन माला ..जय....

देव शरण में आये, उनका उद्धार किया.
पैठि मंथरा दासी, असुर-संहार किया..जय....

वेद-ज्ञान-प्रदायिनी, बुद्धि-प्रकाश करो..
मोहज्ञान तिमिर का सत्वर नाश करो..जय....

धूप-दीप-फल-मेवा-पूजा स्वीकार करो.
ज्ञान-चक्षु दे माता, सब गुण-ज्ञान भरो..जय....

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!: નહીં તો ઘરમાં થશે આર્થિક સંકટ અને કલહનું તાંડવ! જાણો શુભ દિશા અને વાસ્તુ નિયમો

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!: કઈ રાશિવાળા લાગશે લોટરી અને કોને ઝટકો? જાણો તમામ 12 રાશિઓ પર સંપૂર્ણ અસર

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!

Vastu Tips ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી થઈ શકે છે અનેક ફાયદા: જાણો શું છે સાચી દિશા અને નિયમો

Vastu Tips ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી થઈ શકે છે અનેક ફાયદા

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ અદ્ભુત ચતુર્ગ્રહી યોગ!: આ 4 રાશિવાળા બનશે મિલિયનર! ઘરમાં વરસશે સોનાની અપાર વર્ષા!

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ અદ્ભુત ચતુર્ગ્રહી યોગ!