Home Religion Guru Margi 2026 These 3 Zodiac Signs Will Get Special Blessings

ગુરુની સીધી ચાલથી ખુલશે ભાગ્યના દ્વાર! : આ 3 રાશિવાળાના ઘરમાં વહેશે ધનની નદીઓ! આવશે પૈસા-પ્રતિષ્ઠા-પ્રગતિનું તોફાન

ગુરુની સીધી ચાલથી ખુલશે ભાગ્યના દ્વાર!
Published by: Offbeat Team
| Last Updated: Jan 20, 2026, 03:40 AM IST

Guru Margi 2026: ગુરુ (બૃહસ્પતિ) હાલમાં મિથુન રાશિમાં વક્રી ગતિમાં છે અને આશરે 120 દિવસ પછી, એટલે કે 11 માર્ચ 2026ના રોજ સીધી (માર્ગી) ગતિમાં આવશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને જ્ઞાન, ધર્મ, શિક્ષણ, ધન, સંતાન, વૃદ્ધિ અને દેવગુરુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ગુરુ વક્રીમાંથી સીધો થાય છે, ત્યારે તેની શુભ ઊર્જા વધુ મજબૂત બને છે અને કેટલીક રાશિઓને ખાસ લાભ મળે છે.આ વખતે ગુરુની સીધી ગતિ વૃષભ, સિંહ અને મીન રાશિના જાતકો માટે અત્યંત શુભ સાબિત થશે. આ રાશિઓને નાણાકીય લાભ, કારકિર્દીમાં પ્રગતિ, પરિવારમાં સુખ-શાંતિ અને અટકેલા કાર્યોમાં સફળતા મળવાની પ્રબળ શક્યતા છે.

વૃષભ રાશિ

ગુરુની માર્ગી ગતિ વૃષભ રાશિ માટે ધન-સંપત્તિનો દરવાજો ખોલશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, અટકેલા પૈસા પરત મળશે અને બચતમાં વધારો થશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમારી વાણી મધુર બનીને લોકોને આકર્ષિત કરશે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે આ સમય અત્યંત લાભદાયી રહેશે. નાણાકીય સુધારો થશે, ઇચ્છાઓ પૂર્ણ થશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. અટકેલા પ્રોજેક્ટ્સ પૂરા થશે, નવી આવકના સ્ત્રોત ખુલશે અને મહેનતનું ફળ મળશે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારાની સંભાવના છે, તેમજ માતા-પિતાનો સહયોગ મળશે.

મીન રાશિ

મીન રાશિના લોકોનું નસીબ 11 માર્ચથી ચમકવા લાગશે. વાહન કે મિલકત ખરીદવાની તકો મળશે, કારકિર્દીમાં ઉત્તમ પરિણામો આવશે અને નોકરી-વ્યવસાયમાં સારો નફો થશે. પૈસાની કમી રહેશે નહીં, અધૂરી ઇચ્છાઓ પૂર્ણ થશે અને વિદેશમાં નોકરી કે સેટલમેન્ટની મજબૂત શક્યતા છે.

આ ગુરુ માર્ગીનો લાભ લેવા માટે ગુરુવારે ગુરુની પૂજા, કીળા દાન અને પીળા વસ્ત્ર પહેરવા જેવા ઉપાય કરી શકો છો.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા