Home Religion Easter 2025 Date In India When Is Holi Week Start Know Its Significance

ઈસ્ટર ક્યારે છે ? : જાણો Holy Weekની તારીખ અને ઈતિહાસ

ઈસ્ટર ક્યારે છે ?
Published by: Offbeat Team
| Last Updated: Apr 08, 2025, 05:27 AM IST

ઈસ્ટર માત્ર એક તહેવાર નથી પરંતુ આશા, પુનર્જન્મ અને વિશ્વાસની જીતનું પ્રતીક છે. આ વર્ષે, ઇસ્ટર Sunday, 20 એપ્રિલના રોજ છે. આ દિવસને ઈસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇસ્ટર ગુડ ફ્રાઈડેના ત્રીજા દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર ઈસુ ખ્રિસ્તના મૃત્યુ પછી ત્રીજા દિવસે તેમના પુનરુત્થાનને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે.

તેને ઈસુ ખ્રિસ્તનો ચમત્કાર માનવામાં આવે છે. ગુડ ફ્રાઈડેના દિવસે જ ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા. ત્રીજા દિવસે તે ફરી જીવત થઈ ગયા હતા. તે દિવસે રવિવાર હતો. ત્યારથી દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે.

Holy Weekની શરૂઆત શું છે?
Holy Week ઇસ્ટરના એક અઠવાડિયા પહેલા શરૂ થાય છે અને તેમાં ઈસુ ખ્રિસ્તના છેલ્લા દિવસોની ઘટનાઓનો સમાવેશ થાય છે. સપ્તાહ Palm Sundayથી શરૂ થાય છે અને Easter Sunday પર સમાપ્ત થાય છે.

Palm Sunday-13 એપ્રિલ 2025-યરૂશાલેમમાં ઈસુના આગમનની યાદગીરી
Maundy Thursday-17 એપ્રિલ 2025- અંતિમ ભોજની સ્મૃતિ
Good Friday (એપ્રિલ 18,2025)-ઈસુના વધસ્તંભનો દિવસ
Holy Saturday (એપ્રિલ 19,2025)-ધ્યાન અને મૌનનો દિવસ
Easter Sunday-એપ્રિલ 20,2025-પુનરુત્થાનનો તહેવાર

ઈસ્ટરનું ધાર્મિક મહત્વ

ઈસ્ટર એ સૌથી મહત્વપૂર્ણ ખ્રિસ્તી તહેવારોમાંનો એક છે. તે અંધકારમાંથી પ્રકાશ, મૃત્યુમાંથી જીવન અને પરાજયમાંથી જીતનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્ત માનવતાના પાપો માટે મૃત્યુ પામ્યા હતા અને ત્રીજા દિવસે જીવીત થયા હતા.

ઈસ્ટર કેવી રીતે ઉજવવામાં આવે છે?
ચર્ચમાં વિશેષ પ્રાર્થના યોજવામાં આવે છે.
Easter Eggs આપવામાં આવે છે અને લેવામાં આવે છે, જે પુનર્જન્મ અને નવી શરૂઆતનું પ્રતીક છે.
લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે અને ખાસ ભોજન તૈયાર કરવામાં આવે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!: નહીં તો ઘરમાં થશે આર્થિક સંકટ અને કલહનું તાંડવ! જાણો શુભ દિશા અને વાસ્તુ નિયમો

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!: કઈ રાશિવાળા લાગશે લોટરી અને કોને ઝટકો? જાણો તમામ 12 રાશિઓ પર સંપૂર્ણ અસર

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!

Vastu Tips ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી થઈ શકે છે અનેક ફાયદા: જાણો શું છે સાચી દિશા અને નિયમો

Vastu Tips ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી થઈ શકે છે અનેક ફાયદા

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ અદ્ભુત ચતુર્ગ્રહી યોગ!: આ 4 રાશિવાળા બનશે મિલિયનર! ઘરમાં વરસશે સોનાની અપાર વર્ષા!

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ અદ્ભુત ચતુર્ગ્રહી યોગ!