Home Religion Chinese Astrology Dog Zodiac Sign Traits Personality

શ્વાન રાશિવાળા લોકો કોણ હોય છે? : જાણો આ જાતકોના સ્વભાવની ખાસિયતો, ચાઈનીઝ જ્યોતિષશાસ્ત્ર અનુસાર

શ્વાન રાશિવાળા લોકો કોણ હોય છે?
Published by: Offbeat Team
| Last Updated: Dec 18, 2025, 03:59 PM IST

જ્યોતિષીય ગણતરીની દુનિયામાં ચીની પદ્ધતિ ખૂબ જ પુરાણી અને લોકપ્રિય માનવામાં આવે છે. જે રીતે ભારતીય જ્યોતિષમાં મેષ કે વૃષભ જેવી રાશિઓ અને તેના અલગ ચિહ્નો હોય છે, તેવી જ રીતે ચીની પરંપરામાં તમામ 12 રાશિઓ પ્રાણીઓના નામ પર આધારિત હોય છે. આ રાશિચક્રમાં ઉંદર, વાઘ, ડ્રેગન, સાપ અને ઘોડા જેવા પશુઓની સાથે કૂતરો એટલે કે Dog પણ એક મહત્વનું સ્થાન ધરાવે છે. ચીની સંસ્કૃતિમાં આ પ્રત્યેક પ્રાણી એક ચોક્કસ વર્ષનું પ્રતિનિધિત્વ કરે છે અને વ્યક્તિના જન્મના વર્ષ પરથી તેની રાશિ નક્કી થાય છે.

કયા વર્ષમાં જન્મેલા લોકો Dog Zodiac હેઠળ આવે છે?

જો તમારો જન્મ 1922, 1934, 1946, 1958, 1970, 1982, 1994, 2006 કે 2018 ના વર્ષમાં થયો હોય તો ચાઈનીઝ જ્યોતિષ મુજબ તમારી રાશિ ડોગ ગણાય છે. આ ઉપરાંત હવે પછીનું વર્ષ 2030 પણ આ જ રાશિના ચક્રમાં આવવાનું છે. આ રાશિના જાતકો માટે નિષ્ઠા એ જ તેમની સાચી ઓળખ માનવામાં આવે છે.

વ્યક્તિત્વના સકારાત્મક પાસા અને સામર્થ્ય

આ રાશિના વ્યક્તિઓ પોતાના અત્યંત પ્રામાણિક અને વિશ્વાસપાત્ર સ્વભાવ માટે જાણીતા હોય છે. જ્યોતિષીય દ્રષ્ટિએ આ લોકો શાંત અને ઉદાર હૃદયના હોય છે તેમજ અન્યોની ભાવનાઓનું હંમેશા સન્માન કરે છે. તેઓ કોઈપણ સંબંધમાં પૂરી નિષ્ઠાથી જોડાયેલા રહે છે અને ન્યાયના પક્ષે ઉભા રહેવામાં માને છે. ચાઈનીઝ જ્યોતિષ મુજબ ડોગ રાશિના લોકો પડકારજનક સ્થિતિમાં પણ પોતાની ધીરજ ટકાવી રાખે છે. તેમની કાર્યક્ષમતા, જવાબદારી પ્રત્યેની સભાનતા અને નીડરતા તેમને અન્યોથી અલગ પાડે છે.

નબળાઈઓ અને જીવનના પડકારો

સારી ખૂબીઓની સાથે આ રાશિના લોકોમાં કેટલીક મર્યાદાઓ પણ હોય છે. તેઓ સ્વભાવે ખૂબ જ સંવેદનશીલ અને લાગણીશીલ હોય છે, જેના કારણે ચાલાક લોકો ઘણીવાર તેમની ભોળપણનો ગેરલાભ ઉઠાવી લેતા હોય છે. તેઓ ખૂબ જ સરળ અને સીધું જીવન જીવવામાં માને છે, તેથી કપટ અને પ્રપંચ જેવી બાબતો સમજવામાં તેઓ પાછળ રહી જાય છે. તેમની આ અતિશય સરળતા જ ક્યારેક તેમના માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!: નહીં તો ઘરમાં થશે આર્થિક સંકટ અને કલહનું તાંડવ! જાણો શુભ દિશા અને વાસ્તુ નિયમો

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!: કઈ રાશિવાળા લાગશે લોટરી અને કોને ઝટકો? જાણો તમામ 12 રાશિઓ પર સંપૂર્ણ અસર

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!