Home Religion By This Sure Vastu Remedy Surya Dev Is Pleased And Success Will Come From All Directions

સૂર્ય દેવને કરો પ્રસન્ન : આ અચૂક વાસ્તુ ઉપાયથી પ્રસન્ન થાય છે સૂર્યદેવ, ચારો તરફથી મળશે સફળતા

સૂર્ય દેવને કરો પ્રસન્ન
Published by: Offbeat Team
| Last Updated: Jan 12, 2025, 04:30 AM IST


સૂર્ય દેવનું સ્થાન અને દિશા પૂર્વ માનવામાં આવી છે. આ જ કારણ છે કે ઘરનું મુખ્ય દ્વાર સૂર્ય દિશામાં હોવાનું શુભ માનવામાં આવે છે. આ સાથે ઘરમાં સૂર્યનો પ્રકાશ સારી રીતે આવવો જોઈએ. જેનાથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ થાય છે અને ઘરનું વાતાવરણ ખુશહાલ બની રહે છે. અને સૂર્ય દેવને પ્રસન્ન કરવાના ઉપાયો ખૂબ જ સરળ છે. જે આપણે અહીં જાણી શકીએ છે.

સૂર્ય દેવની પ્રતિમા કે ચિત્ર
ઘરમાં સૂર્ય ભગવાનની પ્રતિમા અથવા ચિત્ર રાખવું પણ શુભ માનવામાં આવે છે. તેને હંમેશા પૂર્વ દિશામાં સ્થાપિત કરવું જોઈએ. ધ્યાન રાખો કે સૂર્ય ભગવાનની પ્રતિમા અથવા ચિત્રને તોડવું જોઈએ નહીં, કારણ કે તે અશુભ માનવામાં આવે છે. સૂર્યદેવની હાજરી ઘરમાં ઉર્જા અને સૌભાગ્ય લાવે છે.

સૂર્ય દેવના મંત્ર અને તેના લાભ
સૂર્ય દેવના મંત્રનો જાપ કરવાથી જીવનમાં સકારાત્મક બદલાવ આવે છે. “ॐ घृणि सूर्याय नमः” સૂર્યદેવનો પ્રસિદ્ધ મંત્ર છે. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિને તેજ, યશ અને સ્વાસ્થ્યનો આશીર્વાદ મળે છે. સૂર્યોદય સમયે મંત્રનું ઉચ્ચાારણ કરવું સૌથી વધુ ફળદાયી રહે છે.

તાંબાનો સૂર્ય લગાવવાનું મહત્વ
વાસ્તુ શાસ્ત્રના અનુસાર,ઘરમાં તાંબાનો સૂર્ય લગાવવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. તેને પૂર્વમાં લગાવવાનું સૌથી વધારે શુભ માનવામાં આવે છે.

સૂર્ય ભગવાનના પ્રતીકાત્મક રંગો
સૂર્ય ભગવાન સાથે સંકળાયેલા રંગો નારંગી અને લાલ છે. ઘરની દીવાલો પર આ રંગોનો ઉપયોગ વાસ્તુ અનુસાર ફાયદાકારક છે. તેમજ ઘરમાં લાલ રંગના ફૂલ કે છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જા અને સુખ-સમૃદ્ધિ આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. OffBeatStories તેની પુષ્ટિ નથી કરતું. અમલમાં મુકતા પહેલા વિશેષજ્ઞો પાસેથી સલાહ જરૂરથી લો.)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!: નહીં તો ઘરમાં થશે આર્થિક સંકટ અને કલહનું તાંડવ! જાણો શુભ દિશા અને વાસ્તુ નિયમો

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!: કઈ રાશિવાળા લાગશે લોટરી અને કોને ઝટકો? જાણો તમામ 12 રાશિઓ પર સંપૂર્ણ અસર

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!

Vastu Tips ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી થઈ શકે છે અનેક ફાયદા: જાણો શું છે સાચી દિશા અને નિયમો

Vastu Tips ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી થઈ શકે છે અનેક ફાયદા

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ અદ્ભુત ચતુર્ગ્રહી યોગ!: આ 4 રાશિવાળા બનશે મિલિયનર! ઘરમાં વરસશે સોનાની અપાર વર્ષા!

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ અદ્ભુત ચતુર્ગ્રહી યોગ!